આજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયાં છે. જ્યારે 12થી વધુ લોકો સારવાર લઇ રહ્યાં છે. જેમાં 8 દર્દીઓની હાલત ગંભીર છે. આ મુદ્દે સરકાર તરફથી તાબડતોડ કાર્યવાહી …
-
ગુજરાત
-
ગુજરાત
જીતુ વાઘાણીના નિવેદનને લઇને કોંગ્રેસનો વળતો પ્રહાર, ગણાવ્યું ગુજરાતની જનતાનું અપમાન
by Vipul Pandyaby Vipul Pandyaજેમ જેમ ગુજરાત વિધાનસભાાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય રંગ જામી રહ્યો છે. ખાસ કરીને નેતાઓની નિવેદનબાજી તથા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરુ થયો છે. ગુજરાતના શિક્ષણ મંત્રી …
-
બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપી હતી કે એલપીજી ગેસ સિલીન્ડરના પરવાનામાંથી ડિલરોને મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આઝાદીનો અમૃત …
-
ગાંધીનગર
ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અપાયું ફરી માસ પ્રમોશન, વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ …
-
ગુજરાત
12 કરોડની પડતર શિષ્યવૃતિને મંજૂરી, નવા સત્ર પહેલા શિક્ષકોના બદલી કેમ્પ પુરા થશે : જીતુ વાઘાણી
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગુજરાત સ્થાપના દિવસની ભેટ આપી છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. …
-
ગાંધીનગરમાં આજે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. મુખ્ચમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જ્યા રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનો સાથે …
-
ગુજરાત
તળાજાની નેસવડ પ્રા. શાળામાંથી પ્રશ્નપત્ર ચોરવાની ઘટનામાં ચાર બાળકોની સંડોવણી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં પેપર લીક કૌભાંડએ ભરડો લીધો છે. હજુ આ મુદ્દો શાંત થયો નથી ત્યાં તો રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં પેપર ચોરીનો બનાવ બન્યો છે. ભાવનગરના તળાજાના …
-
ગુજરાત
જીતુ વાઘાણીની વાત માની સુરતના મેયરે પોતાની દીકરીને વિદેશ અભ્યાસ કરવા મોકલી: ઇસુદાન ગઢવી
by Vipul Pandyaby Vipul Pandyaસુરતના કતારગામમાં આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં યોજાયો હતો. જેમાં કતારગામ સહિત સુરતી લોકો સાથે કર્યો સંવાદ …
-
ગુજરાત
શિક્ષણમંત્રીના વિસ્તારમાં જ શાળાઓની હાલત દયનીય તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં કેવી હશે? : મનીષ સિસોદિયા
by Vipul Pandyaby Vipul Pandyaઆવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજ્યમાં અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શિક્ષણને લઇને ગરમાગરમી ચાલી રહી છે. સામસામા …
-
ગુજરાત
જીતુ વાઘાણી અને મનિષ સિસોદીયા ફરી આમને સામને, જુવો શું છે વિવાદ
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયા અને રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે ફરીથી નવો વિવાદ સર્જાયો છે. જીતુ વાઘાણીએ કરેલા નિવેદન બાદ મનિષ સિસોદીયાએ પણ ટ્વીટ કરીને તેમની પર નિશાન …