સતત વિવાદોમાં ઘેરાયેલા કર્ણાટકના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજય મંત્રી કે.એસ.ઇશ્વરપ્પા શુક્રવારે મુખ્યમંત્રીને રાજીનામું આપવા જઇ રહ્યા છે. કર્ણાટકના ઉડીપીમાં એક કોન્ટ્રાકટરેની મોત બાદ મંત્રી ઇશ્વરપ્પાનું નામ સામે આવતાં ભારે …
-
-
Home
કર્ણાટકના આરોગ્ય મંત્રીએ ચોથી લહેર આવવા અંગે કરી સ્પષ્ટતા, આ મહિનામાં આવી શકે છે…
by Vipul Pandyaby Vipul Pandyaકર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે એ કહ્યું કે આગાહીના અભ્યાસો દર્શાવે છે કે કોરોનાની ચોથી લહેર જૂન-જુલાઈમાં શરૂ થશે અને સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમણે કહ્યું કે, કર્ણાટક તેનો સામનો કરવા માટે તૈયાર …
-
રાષ્ટ્રીય
કોલેજમાં ધાર્મિક વસ્ત્રો બાબતે નવો સર્ક્યુલર, જાણો શું લેવામાં આવ્યો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaકર્ણાટકમાં અલ્પસંખ્યક કલ્યાણ વિભાગે આદેશ આપ્યો છે કે, જ્યા સુધી હાઈકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ બુરખો, ભગવો કે પછી અન્ય કોઈ પણ ધાર્મિક વસ્ત્રો પહેરીને કોલેજોમાં જઈ શક્શે નહિ. દેશભરમાં …
-
રાષ્ટ્રીય
જાણો કોણ છે કોલેજની બહાર ‘અલ્લાહ હુ અકબર’ના નારા લગાવનાર વિદ્યાર્થિની…
by Vipul Pandyaby Vipul Pandyaકર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભગવો પહેરેલા જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે, જેના જવાબમાં છોકરી અલ્લાહુ અકબર કહે છે. આવી સ્થિતિમાં …
-
આંતરરાષ્ટ્રીય
મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલી દેવાનું બંધ કરો : મલાલા
by Vipul Pandyaby Vipul Pandyaકર્ણાટકના ઉડુપીથી શરૂ થયેલા હિજાબ વિવાદમાં પાકિસ્તાની સામાજિક કાર્યકર્તા અને નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ પણ આવી ગઈ છે. મલાલાએ સોશિયલ મીડિયા દ્વારા વિવાદને ભયાનક ગણાવ્યો છે અને ભારતીય નેતાઓને …