Download Apps

keshod

  • 5 દિવસની ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના એસજી…

  • રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાને આગામી 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જુનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે. જેમાં માંગરોળ અને માળિયા હાટીનામાં પાણી ભરાયા છે.…

  • આવતીકાલે 16 એપ્રિલેથી મુંબઇ-કેશોદ-મુંબઇની ફ્લાઇટ સેવા શરુ થશે. ‘ગુજરાત ફર્સ્ટ’ને મળેલી ખાસ માહિતી મુજબ  કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા મુંબઇથી પહેલી ફ્લાઇટમાં કેશોદ આવશે. કેશોદ એરપોર્ટ પર યોજાયેલા સમારોહમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. એલાયન્સ એરની પહેલી ફ્લાઇટ આવતીકાલે 16 એપ્રિલે મુંબઇથી  કેશોદ રવાના આવશે જેમાં જયોતિરાદીત્ય સિંધીયા ઉપરાંà

  • કેશોદ વાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આગામી 16 એપ્રિલેથી મુંબઇ-કેશોદ-મુંબઇની ફ્લાઇટ સેવા શરુ થશે. ‘ગુજરાત ફર્સ્ટ’ને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ આ જાણકારી આપી હતી. જેની કાગડોળે રાહ જોવાઇ રહી હતી તે મુંબઇ-કેશોદ-મુંબઇ ફ્લાઇટ હવે શરુ થવા જઇ રહી છે. ‘ગુજરાત ફર્સ્ટ’ને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ ખાસ જાણકારી આપી હતી કે આગામી 16 એપ્રિલે કેશોદ ફ્લાઇટ સà

  • ઘણા વર્ષોથી બંધ એવા જૂનાગઢના કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવા અંગે છેલ્લા કેટલાય સમયથી હલચલ થઇ રહી હતી ત્યારે કેશોદ એરપોર્ટનું કેન્દ્રીય નાગરીક ઉડ્યન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાના હસ્તે આવતીકાલે 12 માર્ચે એરપોર્ટનું ઉદ્ઘાટન થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને એરપોર્ટ પર હવાઈ મુસાફરી શરૂ કરવા માટે રૂ.25 કરોડના ખર્ચે રન-વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને આવતી કાલે તા.12 àª

  • સૌરાષ્ટ્રને રાજકોટ બાદ વધુ એક શહેમાંથી મુંબઇ સુધીની એર કનેક્ટિવિટી મળવા જઇ રહી છે. આ બીજી શહેરનું નામ છે કેશોદ. છેલ્લા ઘણા વર્ષથી બંધ એવું કેશોદનું એરપોર્ટ ફરી વખત શરુ થવા જઇ રહ્યું છે. આગામી 12 માર્ચથી કેશોદથી-મુંબઇ વચ્ચેની વિમાન સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે કેશદ અને મુંબઇ વચ્ચેની ફ્લાઇટનું સમયપત્રક સામે આવ્યું છે. એલાઇન્સ એર દવારા કેશોદથી મુંબઇ વચ્ચેની ફ્લાઇટોનું સંચાલન

  • સૌરાષ્ટ્ર એટલે સંત અને શુરાની ભૂમિ. જ્યાં જલારામ વીરપુર, આપાગીગાનું સતાધાર, બગદાણામાં બાપા સીતારામ, મોગલમાનું ભગુડાધામ, મઢડામાં સોનલધામ વગેરે જેવા અનેક આસ્થાના કેન્દ્રો આવેલા છે. જેની સાથે ગુજરાતના કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા સંકળાયેલી છે. ત્યારે આજે સાંજે સોનલધામ મઢડામાં બિરાજમાન અને સમાજ સુધારક એવા સોનલ માતાજીના બહેન બનુમાં ગઇ કાલે 94 વર્ષની ઉંમરે દેવલોક પામતા ભક્તોમાં à

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00