5 દિવસની ભારેથી અતિ ભારે વરસાદ (Heavy rain)ની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના એસજી…
-
-
ગુજરાત
જુનાગઢ ભારે વરસાદથી જળબંબાકાર, કેશોદ થી માંગરોળ માર્ગ પર પાણી….પાણી….
by Hiren Daveby Hiren Daveરાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાને આગામી 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જુનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે. જેમાં માંગરોળ અને માળિયા હાટીનામાં પાણી ભરાયા છે.…
-
ગુજરાત
આવતીકાલે મુંબઇ-કેશોદ-મુંબઇની ફ્લાઇટ શરુ, જાણો ટ્રેન કરતાં ફ્લાઇટ કેટલી સસ્તી
by Vipul Pandyaby Vipul Pandyaઆવતીકાલે 16 એપ્રિલેથી મુંબઇ-કેશોદ-મુંબઇની ફ્લાઇટ સેવા શરુ થશે. ‘ગુજરાત ફર્સ્ટ’ને મળેલી ખાસ માહિતી મુજબ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા મુંબઇથી પહેલી ફ્લાઇટમાં કેશોદ આવશે. કેશોદ એરપોર્ટ પર યોજાયેલા સમારોહમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. એલાયન્સ એરની પહેલી ફ્લાઇટ આવતીકાલે 16 એપ્રિલે મુંબઇથી કેશોદ રવાના આવશે જેમાં જયોતિરાદીત્ય સિંધીયા ઉપરાંà
-
ગુજરાત
16મી એપ્રિલથી મુંબઇ-કેશોદ ફ્લાઇટ સેવા શરુ, જાણો શું ફાયદો થશે
by Vipul Pandyaby Vipul Pandyaકેશોદ વાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આગામી 16 એપ્રિલેથી મુંબઇ-કેશોદ-મુંબઇની ફ્લાઇટ સેવા શરુ થશે. ‘ગુજરાત ફર્સ્ટ’ને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ આ જાણકારી આપી હતી. જેની કાગડોળે રાહ જોવાઇ રહી હતી તે મુંબઇ-કેશોદ-મુંબઇ ફ્લાઇટ હવે શરુ થવા જઇ રહી છે. ‘ગુજરાત ફર્સ્ટ’ને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ ખાસ જાણકારી આપી હતી કે આગામી 16 એપ્રિલે કેશોદ ફ્લાઇટ સà
-
ગુજરાત
જૂનાગઢ કેશોદ એરપોર્ટ આવતીકાલથી નહીં થાય શરૂ, ઉદ્ઘાટનની નવી તારીખ થશે જાહેર
by Vipul Pandyaby Vipul Pandyaઘણા વર્ષોથી બંધ એવા જૂનાગઢના કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવા અંગે છેલ્લા કેટલાય સમયથી હલચલ થઇ રહી હતી ત્યારે કેશોદ એરપોર્ટનું કેન્દ્રીય નાગરીક ઉડ્યન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાના હસ્તે આવતીકાલે 12 માર્ચે એરપોર્ટનું ઉદ્ઘાટન થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને એરપોર્ટ પર હવાઈ મુસાફરી શરૂ કરવા માટે રૂ.25 કરોડના ખર્ચે રન-વે સહિતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને આવતી કાલે તા.12 àª
-
ગુજરાત
12 માર્ચથી કેશોદ – મુંબઇ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત ડાયરેક્ટ ફ્લાાઇટ, જાણો ટાઇમ ટેબલ અને ભાડું
by Vipul Pandyaby Vipul Pandyaસૌરાષ્ટ્રને રાજકોટ બાદ વધુ એક શહેમાંથી મુંબઇ સુધીની એર કનેક્ટિવિટી મળવા જઇ રહી છે. આ બીજી શહેરનું નામ છે કેશોદ. છેલ્લા ઘણા વર્ષથી બંધ એવું કેશોદનું એરપોર્ટ ફરી વખત શરુ થવા જઇ રહ્યું છે. આગામી 12 માર્ચથી કેશોદથી-મુંબઇ વચ્ચેની વિમાન સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે કેશદ અને મુંબઇ વચ્ચેની ફ્લાઇટનું સમયપત્રક સામે આવ્યું છે. એલાઇન્સ એર દવારા કેશોદથી મુંબઇ વચ્ચેની ફ્લાઇટોનું સંચાલન
-
જૂનાગઢ
મઢડા સોનલધામના બનુઆઇ 93 વર્ષની વયે દેવલોક સીધાવ્યા, આજે સમાધિ અપાશે
by Vipul Pandyaby Vipul Pandyaસૌરાષ્ટ્ર એટલે સંત અને શુરાની ભૂમિ. જ્યાં જલારામ વીરપુર, આપાગીગાનું સતાધાર, બગદાણામાં બાપા સીતારામ, મોગલમાનું ભગુડાધામ, મઢડામાં સોનલધામ વગેરે જેવા અનેક આસ્થાના કેન્દ્રો આવેલા છે. જેની સાથે ગુજરાતના કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધા સંકળાયેલી છે. ત્યારે આજે સાંજે સોનલધામ મઢડામાં બિરાજમાન અને સમાજ સુધારક એવા સોનલ માતાજીના બહેન બનુમાં ગઇ કાલે 94 વર્ષની ઉંમરે દેવલોક પામતા ભક્તોમાં à