ભારત (india) અને કેનેડા (canada) વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને બંને દેશોના સંબંધોમાં કડવાશ ઝડપથી વધી રહી છે. જેની પાછળ ખાલિસ્તાનની માંગણી કરી રહેલા વિરોધ પ્રદર્શન અને ખાલિસ્તાની…
-
-
રાષ્ટ્રીય
Canada ના ઘમંડનો ભારતે આપ્યો વળતો જવાબ, મોદી સરકારે રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડવા કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarકેનેડાએ સોમવારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો. કેનેડાની આ કાર્યવાહીના જવાબમાં ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને દેશમાંથી…
-
રાષ્ટ્રીય
Justin Trudeau : ‘ભારતના દુશ્મનોને આશ્રય આપ્યો છે…’, ભારતે ખાલિસ્તાની આતંકવાદી પર કેનેડિયન પીએમ ટ્રુડોના નિવેદનને નકાર્યું…
by Dhruv Parmarby Dhruv Parmarકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારત સરકારે ટ્રુડોના આ નિવેદનને ફગાવી દીધું છે. આ આરોપના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે…
-
આંતરરાષ્ટ્રીય
Canada એ ભારતીય રાજદ્વારીને કાઢી મૂક્યા, PM ટ્રુડોએ કહ્યું- નિજ્જર હત્યા કેસમાં ભારતનો હાથ હોઈ શકે…
by Dhruv Parmarby Dhruv Parmarકેનેડાએ સોમવારે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એવા આરોપોને વિશ્વસનીય ગણાવ્યા છે કે કેનેડામાં એક શીખ કાર્યકર્તાની હત્યા સાથે ભારત સરકારની લિંક હોઈ શકે છે.…