ગુજરાતમાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે હવે લોકગાયકો પણ આગળ આવ્યા છે. ત્યારે લોકગાયિકા ગીતા રબારી દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવું નિવેદન આપ્યું હતું. ગીતા રબારીએ કહ્યું હતું …
-
-
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો સમગ્ર રાજ્ય અને દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મિડિયામાં કિશનની જેમ અન્ય સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ શેર …
-
ગુજરાત
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન
by Vipul Pandyaby Vipul Pandyaધંધુકામાં કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. અમદાવાદમાં પણ માલધારી સમાજ દ્વારા આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર …
-
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા અંગે રાજકારણ શરૂ થઇ ગયું છે. કિશન ભરવાડની હત્યાને લઈને એક પછી એક રાજકીય નેતાઓ નિવેદન બાજી કરી રહ્યાં છે. ત્યારે હવે જગદીશ ઠાકોરે પણ હત્યાને …
-
ગુજરાત
કોર્પોરેટર વાંસતી પટેલે 10 વર્ષથી ટેક્સ નથી ભર્યો..? મેન્ટેનન્સ ન ભરતા પાણી કનેક્શન કટ..!
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના વધુ એક કોર્પોરેટર વિવાદમાં સપડાયા છે. બોડક્દેવ વિસ્તારના ભાજપના કોર્પોરેટર વાસંતી પટેલ પર તેમની જ સોસાયટીના સભ્યોએ ગંભીર આક્ષેપ કર્યો છે. બોડકદેવના આમ્રપાલી ફ્લેટમાં રહેતા નગરસેવિકા વાસંતીબેન પટેલે એક …
-
આંતરરાષ્ટ્રીય
JUI-Fના પ્રમુખે કહ્યું-“પાકિસ્તાનના લોકોએ હવે કોઇ આશા ન રાખવી જોઈએ, પાકિસ્તાને પોતે કશ્મીર સોંપ્યું”
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનના મુખ્ય વિપક્ષી ગઠબંધન પીડીએમ (પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ)ના વડા અને જમિયત ઉલેમા-એ-ઈસ્લામના વડા મૌલાના ફઝલુર રહેમાને મહત્વનું નિવેદન આપ્યું. રવિવારે તેઓએ કહ્યું હતું કે, નિયંત્રણ રેખાની બંને બાજુએ ઈમરાન ખાન …
-
ગુજરાત
8.8 ડિગ્રી સાથે રવિવારનો દિવસ અમદવાદમાં સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ…
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર ઘટશે. 24 જાન્યુઆરીએ 10 વર્ષનું સૌથી નીચું 6.7 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું. રાજ્યના 5 શહેરમાં પારો 10 ડિગ્રીથી નીચે ગગડી ગયો હતો. સૂકા …
-
ગુજરાત
રાજકોટમાં માલધારી સમાજની રેલીમાં હિંસા, પોલીસે કાઢી રિવોલ્વર…
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના ધંધુકામા કિશન ભરવાડની હત્યા બાદ રાજયમાં ઠેર-ઠેર આવેદન પત્રો અને આરોપીઓને ફાંસીની સજાની માગ કરાઇ રહી છે. અને રેલીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં માલધારી સમાજ અને હિન્દુ …
-
ગુજરાત
કિશન ભરવાડની હત્યા પાછળ કટ્ટરવાદી માનસિકતા હોવાનું આવ્યું સામે
by Vipul Pandyaby Vipul Pandyaધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં તપાસ દરમ્યાન મોટા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હત્યા પાછળ કટ્ટરવાદી માનસિકતાને હોવાનો મોટો ખુલાસો થયો છે. પોલીસે હત્યા કરનારા આરોપીઓ અને જમાલપુરના મૌલવીની ધરપકડ …