લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા વિપક્ષી એકતા મજબુત કરવાના અભિયાનમાં વર્ષો બાદ આજે રવિવારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા …
-
-
રાષ્ટ્રીય
બિહારના ડેપ્યુટી સી.એમ સામે લાલ આંખ, CBI વધારી શકે છે તેજસ્વીની યાદવની મુશ્કેલી
by Vipul Pandyaby Vipul Pandyaબિહારમાં આજે નીતિશ કુમાર સરકારનું કેબિનેટ વિસ્તરણ થઈ ચૂક્યું છે, જેમાં તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી છે. એક તરફ પટનામાં મંત્રીઓના શપથ સમારોહ સંપન્ન થયો છે, તો બીજી તરફ સીબીઆઈએ આરજેડીની …
-
રાષ્ટ્રીય
PM મોદીએ લાલુ યાદવના સ્વાસ્થ્યને લઈને જાણકારી લીધી, તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત વિશે ફોન પર પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવને ફોન …
-
રાષ્ટ્રીય
લાલુ પ્રસાદ યાદવને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, જમણા ખભામાં થયું ફ્રેક્ચર
by Vipul Pandyaby Vipul Pandyaબિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ રવિવારે ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ લાલુ પ્રસાદ યાદવનો જમણો ખભો તૂટી ગયો છે. પડી જવાને કારણે તેમના ખભામાં ફ્રેક્ચર …
-
રાષ્ટ્રીય
લાલુ પ્રસાદ યાદવને 13 વર્ષ જુના કેસમાં કોર્ટે ફટકાર્યો આટલો દંડ
by Vipul Pandyaby Vipul Pandyaબિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુસિબતમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આજે પલામુ આચાર સંહિતા ભંગના કેસમાં કોર્ટમાં તેઓ હાજર થયા હતા. કોર્ટમાં હાજર થયા બાદ તેમણે સ્પષ્ટપણે …
-
રાષ્ટ્રીય
RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના સાળા અને પૂર્વ ધારાસભ્ય સાધુ યાદવને ત્રણ વર્ષની જેલની સજા અને રૂ.16,000નો દંડ
by Vipul Pandyaby Vipul PandyaMPMLA કોર્ટે સોમવારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના સાળા અને પૂર્વ ધારાસભ્ય સાધુ યાદવને ત્રણ વર્ષની જેલ અને 16,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ મામલો સરકારી કચેરીમાં ઘુસીને વાહનવ્યવહાર …
-
કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાયેલા 15 સ્થળો પર દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સંબંધિત મામલામાં કરવામાં આવી છે.મહત્વનું છે …
-
રાષ્ટ્રીય
ડોરાંડા કેસમાં લાલુ પ્રસાદ યાદવને મળ્યા જામીન, જાણો શું હતો આ મામલો
by Vipul Pandyaby Vipul Pandyaલાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરાંડા કેસમાં ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. હાલમાં તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કિડનીમાં વધતા સંક્રમણને જોતા મુખ્યમંત્રી લાલુને વિશેષ …
-
રાષ્ટ્રીય
લાલૂ પ્રસાદ યાદવની તબિયત લથડી, રાંચીની રિમ્સ હોસ્પિટલમાંથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં શિફ્ટ કરાયા
by Vipul Pandyaby Vipul Pandyaબિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા તેમને મંગળવારે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં ખસેડવામાં આવ્યા હતા. ચારા કૌભાંડમાં દોષિત જાહેર થયા બાદ …
-
રાષ્ટ્રીય
ઘાસચારા કૌભાંડમાં લાલુપ્રસાદ યાદવને 5 વર્ષની સજા તેમજ 60 લાખનો દંડ
by Vipul Pandyaby Vipul Pandyaદેશભરમાં બહુચર્ચિત ડોરંગા ટ્રેઝરી ઘાસચારા કૌંભાડમાં લાલુ પ્રસાદ યાદવને આજે સ્પેશિયલ કોર્ટે પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે.સાથે જ રુપિયા 60 લાખનો દંડ પણ ફટકાર્યો છે. CBIની સ્પેશિયલ કોર્ટેના જજ …