હજુ તો સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરના નિધનને બે સપ્તાહ પણ પૂરાં નથી થયા તેવામાં ભારતમાં ડિસ્કો મ્યુઝિકને નવી ઓળખ આપનારા મહાન ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીએ આ દુનિયામાંથી વિદાય લીધી …
-
-
વસંતપંચમીના બીજા દિવસે સવારે જ આપણે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને ગુમાવ્યા. આખો દેશ આઘાતમાં હતો કારણ કે લતાજી એક એવા વ્યક્તિવિશેષ હતા કે જે તમામના પ્રિય હતા. તેમની અંતિમ વિદાય …
-
આંતરરાષ્ટ્રીયમનોરંજન
લતા મંગેશકરના મૃત્યુ સાથે અનોખો સંયોગ, જાણો શું છે આ સંયોગ
by Vipul Pandyaby Vipul Pandyaસામાન્ય રીતે, સરસ્વતી પૂજા (વસંત પંચમી)ને બીજે દિવસે, એમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે એવો રિવાજ છે.સરસ્વતિ મૂર્તિ વિસર્જન દિવસે, લતા મંગેશકરનું દિવ્ય પ્રયાણ, એ માત્ર યોગાનુયોગ નથી, ઈશ્વરીય સંકેત …
-
મનોરંજનરાષ્ટ્રીય
સમગ્ર દેશવાસીઓની આંખો થઇ ભીની, લતાજીના ભાઇ હૃદયનાથ મંગેશકરે આપી મુખાગ્નિ
by Vipul Pandyaby Vipul Pandyaહજારોના દિલોમાં જે પોતાના અવાજથી છવાયેલા રહેતા, જેમના સંગીતના સ્વરને કોઈ સરહદ ન હતી નડતી, જે ગાયિકાને પાકિસ્તાનની જનતા પણ અઢળક પ્રેમ કરતી હતી, જેને 36 ભાષામાં 50 હજારથી વધુ …
-
લતાજીના ગીતોએ તેમને અમર કરી દીધા છે અને તેમનો અવાજ જ તેમની સાચી ઓળખ છે. ત્યારે શું તમે જાણો છો કે લોકોના દિલ પર રાજ કરનાર લતા મંગેશકરજીએ કેટલીક ફિલ્મોમાં …
-
ગુજરાતમનોરંજન
36 ભાષામાં ગીતો ગાનાર લતાજીના ગુજરાતી ગીતો પણ રહ્યા સદાબહાર
by Vipul Pandyaby Vipul Pandyaલતા મંગેશકરજીના નિધનથી સંગીત જગતના સદાબહાર યુગનો અંત આવ્યો છે. વાત કરીએ લતાજીએ ગાયેલા ગીતોની તો લતા મંગેશકરજીએ વિશ્વની 36 ભાષામાં હજારો ગીતો ગાયા હતા અને 36 ભાષામાં ગુજરાતી પણ …
-
મનોરંજન
લતા દીદીને સંગીતની સાથે શાનદાર કાર રાખવાનો હતો શોખ, પોતાની પાછળ છોડી ગયા કરોડની સંપતિ
by Vipul Pandyaby Vipul Pandyaલતા મંગેશકરજીના નિધનથી સંગીતના સુવર્ણ યુગનો અંત આવ્યો છે. સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરજીનું જીવન પ્રેરણાદાયી હતું. લાખો-કરોડો ચાહકોના દિલમાં વસનારા લતાજીની વિદાયથી સમગ્ર દેશ શોકમાં છે.લતા દીદી સંગીતની સાથે કારના …
-
મનોરંજન
આ કલાકાર વિશે લતાજીએ કહ્યું હતું કે ‘નહી કરું હું તેમની સાથે કામ’
by Vipul Pandyaby Vipul Pandyaદુર્રાની સાથે કામ ન કરવાનો લતા દીદીનો નિર્ણયસૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનાં જીવનની એક એવી ઘટના જેનાં વિશે કદાચ જ કોઈને જાણકારી હશે. વર્ષ 1940ના દાયકામાં સંગીતની દુનિયામાં જી.એમ.દુર્રાનીની બોલબાલા હતી. …
-
મનોરંજનરાષ્ટ્રીય
સંગીતના એક સદાબહાર યુગનો અંત, ક્યારેય નહીં ભૂલાય લતા દીદી
by Vipul Pandyaby Vipul Pandyaઅલવિદા લતાજીલતા મંગેશકર સૂર-સામ્રાજ્ઞી, કોકિલ કંઠથી કામણ પાથરી બોલિવૂડ જગતની સાથે-સાથે દેશ-વિદેશનાં લોકોનાં હૃદયમાં દીદી તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું. દીદીનું નામ સાંભળતાની સાથે જ દીદીના સૂરોની સરગમ લોકોના રોમ-રોમમાં …