Jafarabad : છેલ્લા ઘણા દિવસોથી સિંહોના મોત (death of lions) ના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. રોડ અકસ્માત (Road Accident) ના કારણે અથવા કૂવામાં પડી જવાના કારણે મોત થયાની ઘટનાઓ …
-
-
ગુજરાત
Amit Chavda : સરકાર પર પ્રહાર! સિંહોના જતન માટે 300 કરોડનો ખર્ચ છતાં બે વર્ષમાં 238 સિંહના મૃત્યુ થયાં!
by Vipul Senby Vipul Senવિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના (Gir forest) સિંહ અંગે માહિતી આપવામાં આવી હતી. જે અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) પોતાની પ્રતિક્રિયા આપી છે. …
-
ગુજરાત
AMRELI : પીપાવાવ પોર્ટના કસ્ટમ ગેટ નજીક સિંહનું ટોળું ઘૂસ્યું, સિંહોની સુરક્ષાની જવાબદારી નિભાવતા વનવિભાગની કામગીરી સામે ઊભા થયા પ્રશ્નો
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – ફારુક કાદરી જુલા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છે અને સિંહો રાજુલાના રેવન્યુ વિસ્તારોમાં સિંહો આસપાસમાં આવેલી ખાનગી કંપનીઓમાં લટાર મારે કે કંપનીની સોસાયટીઓ લટાર મારે તેવા અગાઉ વિડીયો વાયરલ …
-
ગુજરાત
PORBANDAR : મહેમાન બનેલ ગીરની સિંહણ અને બાળ સિંહને સલામત સ્થળે ખસેડાયા, વન વિભાગનું મૌન વ્રત ! સતાવાર રીતે કોઈ જાહેરાત નહી
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – કિશન ચૌહાણ પોરબંદરમાં દિવાળી તહેવારે મહેમાન બનેલા ગીરની સિંહણ અને બાળ સિંહણને ગુરૂવારે રાત્રીના છાંયા બંધ એસીસી ફેકટરીમાંથી પકડી સલામત સ્થળે ખસેડાઈ હોવાની વાતો થઈ રહી છે. આ …
-
અહેવાલ – કિશન ચૌહાણ પોરબંદર જિલ્લામાં દસ દિવસ પૂર્વે ગીરની સિંહણે તેના બાળ સિંહને બચાવવા છેક અમરેલી-ધારી સાઈડથી પ્રવાસ આંટાફેર કરતાં-કરતાં કુતિયાણાના ખાગેશ્રી ગામ આસપાસ પ્રવેશ કર્યાે હતો. દિવાળીના મોડી …
-
સાસણમાં આજથી ફરી સિંહ દર્શન શરૂ થશે. જોકે, તે પહેલા જ બુકિંગ ફૂલ થઇ ગયું છે. ડિસેમ્બર સુધીનું બુકિંગ ફૂલ થઇ ગયું છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણીઓના …
-
ગુજરાત
Amreli : ખાંભામાં સિંહની ઈનફાઈટમાં બે સિંહબાળના મોત, ચાર સિંહબાળ સાથે સિંહણનું રેસ્ક્યૂ કરી અહીં છોડાયા હતા
by Dhruv Parmarby Dhruv Parmarઅમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોનો વસવાટ વધ્યા બાદ સિંહોના મોત પણ વધી રહ્યા છે. ત્યારે ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેંજના બોરાળા રાઉન્ડમાં અભ્યારણ જંગલમાં એક કોલર આઇડી સિંહણ અને ચાર …
-
Read
સાવરકુંડલાના ગાધકડા રેલ્વે ટ્રેક પર આવી ચઢ્યા સિંહ, જાણો કઇ રીતે કરાયો બચાવ
by Vishal Daveby Vishal Daveઅમરેલી જિલ્લામાં પીપાવાવ બ્રોડગેજ રેલ્વે લાઈન ગુજરાતની આન બાન અને શાન ગણાતા સિંહો માટે જોખમી છે .હજુ થોડા દિવસ પહેલા જ રાજુલાના ઉચૈયાં ગામે રેલ્વે ટ્રેક પર માલગાડીની હડફેટે 1 …
-
અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વસવાટ કરતા એશિયાટિક લાયન ગુજરાતનું ઘરેણું છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સિંહના જંગલ વિસ્તારની નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં અને હાઈવે પર આંટાફેરાના વીડિયો વાઈરલ થઈ …
-
વન વિભાગ દ્વારા દોઢ માસ પૂર્વે જીનપૂલમાંથી મુક્ત કરાયેલી સિંહણ અને સાવજ `સમ્રાટ’નો બરડા અભયારણ્યમાં મુક્ત વિહાર: ટે્રકર ટીમ તથા સેટેલાઈટ દ્વારા સતત થતું ટે્રકિંગ: કાળઝાળ ગરમીમાં સહ યુગલ સહિતના …