VADODARA : વડોદરા (VADODARA) ભાજપનો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવી ગયો છે. છેલ્લા 10 દિવસથી સાંસદ રંજનબેન ભટ્ટની બદનામી થઇ રહી હતી. તેવામાં આજે તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી…
-
-
ગુજરાત
VADODARA : રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી, કહ્યું “10 દિવસથી બદનામી થઇ રહી છે, મેં ટીકીટ સમર્પિત કરી”
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) ના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા લોકસભાની ચૂંટણી (LOKSABHA 2024) લડવાની એકાએક અનઇચ્છા દર્શાવવામાં આવતા રાજકીય મોરચે મોટો વળાંક આવ્યો છે. રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટીકીટ જાહેર…
-
ગુજરાત
BREAKING : વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવા અનઇચ્છા દર્શાવી
by PARTH PANDYAby PARTH PANDYABREAKING : વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા લોકસભા – 2024 ની ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવવામાં આવી છે. ગતરાત સુધી તેઓ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા હતા. ડો. જ્યોતિબેન પંડ્યાએ…
-
ગુજરાત
VADODARA : “નેતાઓએ પ્રવેશ કરવો નહિ”, શહેર બાદ જિલ્લામાં પહોંચ્યો ચૂંટણી બહિષ્કારનો સૂર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) શહેરના વડસર વિસ્તારમાં રોડ-રસ્તા અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોની માંગ વર્ષો બાદ પણ પૂર્ણ ન થતા લોકોએ ચૂંટણી બહિષ્કાર (BOYCOTT ELECTION) નું શસ્ત્ર ઉગામ્યું હતું. જે…
-
ગુજરાત
GANDHINAGAR : નખશીખ કોંગ્રેસી જે. બી. પટેલ ભાજપમાં જોડાશે, ઓપરેશન લોટસને મળી મોટી સફળતા
by PARTH PANDYAby PARTH PANDYAGANDHINAGAR : લોકસભા 2024 (LOKSABHA – 2024)ની ચૂંટણીની જાહેરાત બાદ અમદાવાદ (AHMEDABAD) ની વેજલપુર વિધાનસભા (VEJALPUR MLA SEAT) માં ઓપરેશન લોટસ (OPERATION LOTUS) ને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું…
-
ગુજરાત
VADODARA : આચાર સંહિતા લાગુ થતા 2974 થી વધુ રાજકીય પ્રચાર સામગ્રી દુર કરાઇ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) શહેર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી- 2024 (LOKSABHA GENERAL ELECTION – 2024) ની શનિવારે જાહેરાત થવાની સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતા (MODEL CODE OF CONDUCT)…
-
ગુજરાત
VADODARA : રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઇ ચૂંટણી બહિષ્કાર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) ના વડસર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીના રહીશોએ આજે એકત્ર થઇને લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકો જણાવે છે કે, અહિંયા 10…
-
રાષ્ટ્રીય
LOKSABHA 2024 : ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારે ત્રણ વખત જાહેરાત આપવી પડશે
by PARTH PANDYAby PARTH PANDYALOKSABHA 2024 : લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીનું એલાન થઇ ગયું છે. આ વખતે ચૂંટણી પંચ (ELECTION COMMISSION OF INDIA ) દ્વારા અનેક મહત્વના સુધારા કર્યા છે. લોકસભા 2024…
-
ગુજરાત
VADODARA : BJP માંથી સસ્પેન્ડેડ ડો. જ્યોતિ પંડ્યાએ કહ્યું, “AAP સંપર્કમાં, મારૂ મન કેસરિયુ છે”
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : ભાજપ દ્વારા લોકસભા (LOKSABHA – 2024) ની બીજા તબક્કાની ટીકીટ જાહેર કરતા વડોદરાના રાજકારણમાં ભડકો થઇ ગયો છે. ભાજપે સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને ટીકીટ આપી છે.…
-
ગુજરાત
VADODARA : ડો. જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ, કહ્યું “ત્રીજી ટર્મમાં ટીકીટ આપવી પડે એવી કઇ અનિવાર્યતા !”
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA BJP : વડોદરા (VADODARA) માં સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી ટર્મ માટે ભાજપે (BJP) લોકસભા (LOKSABHA) ની ચૂંટણી આપ્યા બાદ ભડકો થયો છે. આજે BJPના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ…