CM Bhupendra Patel At Kheda: ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) શિવરાત્રિ (Mahashivratri) ના પાવન પર્વે ડાકોરથી નવનિર્મિત Fly Over bridge સહિતના રૂપિયા 130.09 કરોડના 17 કામોનું લોકાર્પણ…
-
ગુજરાત
-
ગુજરાત
Vadodara : શિવજી કી સવારીમાં શિવ પરિવારના દર્શન કરવા ઉમટ્યા ભક્તો
by Vipul Pandyaby Vipul PandyaVadodara : આજે ભોળાનાથની અતિ પ્રિય એટલે મહાશિવરાત્રી છે. વડોદરા (Vadodara )માં છેલ્લા 10 વર્ષની પરંપરા મુજબ યોજાતી શિવજી કી સવારી આજે સતત 11માં વર્ષે પણ યોજાઇ છે. હજારો શિવભક્તો…
-
ગુજરાત
Dabhoi And Bharuch Mahashivratri: જાણો… ડભોઈ અને ભરૂચમાં આવેલા મહાદેવ શંકરના મંદિરની વિશેષતાઓ
by Aviraj Bagdaby Aviraj BagdaDabhoi And Bharuch Mahashivratri: ડભોઇ તાલુકાનાં કાયાવરોહણમાં લકુલીશ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેવી રીતે તીર્થ સ્થાનોમાં…
-
ગુજરાત
Mahashivratri : વહેલી સવારથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઊમટ્યા, 42 કલાક ખુલ્લું રહેશે મંદિર
by Vipul Senby Vipul Senદેવાધિદેવ મહાદેવની (Lord Shiva) આરાધનાનો વિશેષ દિવસ એટલે મહાશિવરાત્રિનો (Mahashivratri) પર્વ. આજે દેશભરમાં શિવભક્તો દ્વારા મહાશિવરાત્રિની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં આવેલું પ્રથમ…
-
ધર્મ ભક્તિ
Maha Shivratri 2024 : આજે મહાશિવરાત્રિની પૂજા માટે મળશે આટલો જ સમય, જાણો શુભ મૂહુર્ત
by Hiren Daveby Hiren DaveMaha Shivratri 2024 :મહાશિવરાત્રીનો ( Maha Shivratri 2024 ) તહેવાર આજે દેશ ભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રી તહેવાર ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી…
-
આવતી કાલે ભગવાન શિવની મહાશિવરાત્રિનું મહાપર્વ છે. ત્યારે જુનાગઢ ગિરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદાં જુદાં સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધૂણી…
-
ગુજરાત
Mahashivratri History: જાણો… મહાશિવરાત્રીના દિવસે જુનાગઢમાં અખાડા અને મૃગીકુંડનું ઈતિહાસ
by Aviraj Bagdaby Aviraj BagdaMahashivratri History: દેશમાં કાલે દેવોના દેવ મહાદેવનો દિવસ ઉજવાશે…. એટલે કે, મહાશિવરાત્રી (Mahashivratri) ની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દેશના વિવિધ રાજ્યો, શહેરો અને ગામડાઓમાં હર્ષો-ઉલ્લાસથી મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવશે. કાલે…
-
Loksabha Election 2024
GIRNAR: ભવનાથના મેળામાં આવતા નાગા બાવા શરીરે ભસ્મ કેમ લગાવે છે ?
by Vipul Pandyaby Vipul PandyaGIRNAR : જુનાગઢ ગિરનાર (GIRNAR) તળેટીમાં આવેલ ભવનાથમાં શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદાં જુદાં સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધૂણી ધખાવીને ભગવાન શંકરને રીઝવે છે.…
-
ગુજરાત
Bhavnath Mela : 20 કિલો વજનની 10 હજાર રુદ્રાક્ષની માળા પહેરેલા આ ભભૂતધારી સંત આકર્ષણનું કેન્દ્ર બન્યા
by Vipul Senby Vipul Senજુનાગઢની (Junagadh) ભવનાથ તળેટીમાં શિવરાત્રિના (MahaShivratri) મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન ભોળાનાથના દર્શન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે, 5 કિમી રૂટનાં રમણીય આકાશી દ્રશ્યો જોવા…
-
ગુજરાત
Bhavnath Melo : જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
by Hiren Daveby Hiren DaveBhavnath Melo : જુનાગઢમાં (junagadh) મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે જેમાં ભવનાથ તળેટીમાં સંતો ધૂણી ધખાવી ધ્યાન મગ્ન થયા છે અને વિવિધ મુદ્રામાં બેઠેલા સંતોના લોકો દર્શન કરી રહ્યા છે…