આજનો દિવસ ભારત માટે ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ મહાત્મા ગાંધી અને દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri)ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. અન્ય ઘણા નેતાઓની સાથે વડાપ્રધાન મોદીએ પણ રાજઘાટ (Rajghat) પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ (Tribute) આપી હતી.આજે દેશની રાજધાનીમાં સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજનઆજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)નો જન્મદિવસ છ
-
રાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવામાં આવતા ભારતે વાંધો ઉઠાવ્યો
by Vipul Pandyaby Vipul Pandyaભારતે ન્યૂયોર્કમાં શુક્રવારે એક હિન્દૂ મંદિર બહાર મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાની ઘટના પર વાંધો વ્યક્ત કરી ઘટનાને વખોડી છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સલેટ જનરલે (Consulate General) અમેરીકાના અધિકારીઓ સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે જેથી તે સુનિશ્ચિત કરવામાં આવે કે આ પ્રકારની ઘૃણિત ઘટના માટે જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અમેરીકામાં મહાત્મા ગાંધીની મૂર્તિઓ પર સતત હુમલોએ થઈ રહ્ય
-
આંતરરાષ્ટ્રીય
કેનેડાના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર હુમલો, ભારતે કરી કડક કાર્યવાહીની માગ
by Vipul Pandyaby Vipul Pandyaકેનેડામાં હાઈ કમિશને બુધવારે
ઓન્ટારિયોના રિચમંડ હિલ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નિશાન બનાવવાનો વિરોધ
કર્યો છે. એક ટ્વિટમાં, ભારતીય દૂતાવાસે કહ્યું, “ભારતીય સમુદાયને આતંકિત કરવાનો પ્રયાસ કરી રહેલા આ જઘન્ય અપરાધથી
ભારત ખૂબ જ દુઃખી છે. તેનાથી અહીં ભારતીય સમુદાયની ચિંતા અને અસુરક્ષા વધી છે. ભારતીય હાઈ કમિશને એક ટ્વિટમાં કહ્યું છે કે અમે તપાસ અને ગુનેગારોને
ઝડપી સજા માટે ક -
બિઝનેસ
શું આગામી દિવસોમાં નોટોમાંથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવામાં આવશે?
by Vipul Pandyaby Vipul Pandyaશું આગામી દિવસોમાં નોટોમાંથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવામાં આવશે? સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી સ્પષ્ટતા આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રવીન્દ્ર નાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટાવાળી નોટ ટૂંક સમયમાં જારી કરવામાં આવી શકે છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિય
-
રાષ્ટ્રીય
ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર બદલવાની વાત વચ્ચે RBIની સ્પષ્ટતા, આ વાત ખોટી
by Vipul Pandyaby Vipul Pandyaસોમવારે સવારમાં એવી વાત સામે આવી હતી કે આઝાદી બાદ સૌપ્રથમ વખત આરબીઆઇ દ્વારા ચલણી નોટોમાં મોટો ફેરફરા થવાનો છે. જેમાં મહાત્મા ગાંધી સિવાય અન્ય લોકોની તસવીરો પણ પ્રિન્ટ કરવામાં આવશે. ત્યારે આરબીઆઇ દ્વરા હવે આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે. આરબીાઇએ કહ્યું કે આ વાત ખોટી છે. દેશની ચલણી નોટોમાં રહેલી મહાત્મા ગાંધીની તસવીર બદલવા અગે કોઇ વિચારણા નથી ચાલતી.ઉલ્લેખનીય છે કે સોમવારે જોતજà
-
વાયરલ & સોશિયલ
ભારતમાં પંચાયતી રાજનું શું છે મહત્વ?, જાણો શું કહે છે બંધારણ
by Vipul Pandyaby Vipul Pandyaરાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ દર વર્ષે 24 એપ્રિલે ઉજવવામાં આવે છે. આજે 13મો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવશે. પંચાયતી રાજ હેઠળ ગામની ગ્રામ પંચાયત, તાલુકા સ્તરે તાલુકા પંચાયત , જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત આવે છે. તેમના સભ્યો પાયાના સ્તરે લોકો દ્વારા ચૂંટાય છે, અને સ્થાનિક શાસનની લગામ હાથમાં લે છે.વર્ષ 2010માં સૌપ્રથમ પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, ભારતમાં દર વà
-
અમદાવાદ
વિરમગામમાં ‘મહાત્મા ગાંધી સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ’નું લોકાર્પણ
by Vipul Pandyaby Vipul Pandyaઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં ‘મહાત્મા ગાંધી સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ’નું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપુરાએ આરોગ્ય સેવાઓને શ્રેષ્ઠત્તમ બનાવી નાગરિકો સુધી પહોંચાડવા કેન્દ્ર સરકાર દ્વારા નવીન 16 AIMS કાર્યરત કરવામાં આવનાર છે. તેમ જણાવીને રાજકોટની એઇમ્સમાં તબક્કાવાર શરૂ થઇ રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. હાલમાં દેશભરમà