Download Apps

MahatmaGandhi

  • આજનો દિવસ ભારત માટે ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ મહાત્મા ગાંધી અને દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri)ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. અન્ય ઘણા નેતાઓની સાથે વડાપ્રધાન મોદીએ પણ રાજઘાટ (Rajghat) પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ (Tribute) આપી હતી.આજે દેશની રાજધાનીમાં સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજનઆજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)નો જન્મદિવસ છ

  • ભારતે ન્યૂયોર્કમાં શુક્રવારે એક હિન્દૂ મંદિર બહાર મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાની ઘટના પર વાંધો વ્યક્ત કરી ઘટનાને વખોડી છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સલેટ જનરલે (Consulate General) અમેરીકાના અધિકારીઓ સામે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે જેથી તે સુનિશ્ચિત કરવામાં આવે કે આ પ્રકારની ઘૃણિત ઘટના માટે જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અમેરીકામાં મહાત્મા ગાંધીની મૂર્તિઓ  પર સતત હુમલોએ થઈ રહ્ય

  • કેનેડામાં હાઈ કમિશને બુધવારે
    ઓન્ટારિયોના રિચમંડ હિલ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નિશાન બનાવવાનો વિરોધ
    કર્યો છે. એક ટ્વિટમાં, ભારતીય દૂતાવાસે કહ્યું, “ભારતીય સમુદાયને આતંકિત કરવાનો પ્રયાસ કરી રહેલા આ જઘન્ય અપરાધથી
    ભારત ખૂબ જ દુઃખી છે. તેનાથી અહીં ભારતીય સમુદાયની ચિંતા અને અસુરક્ષા વધી છે. ભારતીય હાઈ કમિશને એક ટ્વિટમાં કહ્યું છે કે અમે તપાસ અને ગુનેગારોને
    ઝડપી સજા માટે ક

  • શું આગામી દિવસોમાં નોટોમાંથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવામાં આવશે? સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી સ્પષ્ટતા આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રવીન્દ્ર નાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટાવાળી નોટ ટૂંક સમયમાં જારી કરવામાં આવી શકે છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિય

  • સોમવારે સવારમાં એવી વાત સામે આવી હતી કે આઝાદી બાદ સૌપ્રથમ વખત આરબીઆઇ દ્વારા ચલણી નોટોમાં મોટો ફેરફરા થવાનો છે. જેમાં મહાત્મા ગાંધી સિવાય અન્ય લોકોની તસવીરો પણ પ્રિન્ટ કરવામાં આવશે. ત્યારે આરબીઆઇ દ્વરા હવે આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી છે. આરબીાઇએ કહ્યું કે આ વાત ખોટી છે. દેશની ચલણી નોટોમાં રહેલી મહાત્મા ગાંધીની તસવીર બદલવા અગે કોઇ વિચારણા નથી ચાલતી.ઉલ્લેખનીય છે કે સોમવારે જોતજà

  • રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ દર વર્ષે 24 એપ્રિલે ઉજવવામાં આવે છે. આજે 13મો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ  ઉજવવામાં આવશે. પંચાયતી રાજ હેઠળ ગામની ગ્રામ પંચાયત, તાલુકા સ્તરે તાલુકા પંચાયત , જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત  આવે છે. તેમના સભ્યો પાયાના સ્તરે લોકો દ્વારા ચૂંટાય છે, અને સ્થાનિક શાસનની લગામ હાથમાં લે છે.વર્ષ 2010માં સૌપ્રથમ પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, ભારતમાં દર વà

  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં ‘મહાત્મા ગાંધી સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ’નું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપુરાએ આરોગ્ય સેવાઓને શ્રેષ્ઠત્તમ બનાવી નાગરિકો સુધી પહોંચાડવા કેન્દ્ર સરકાર દ્વારા નવીન 16 AIMS કાર્યરત કરવામાં આવનાર છે. તેમ જણાવીને રાજકોટની એઇમ્સમાં તબક્કાવાર શરૂ થઇ રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. હાલમાં દેશભરમà

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00