કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના 7 જૂનના રોજ લગ્ન સંપન્ન થયા. લગ્ન સમારોહ બેંગ્લોરની એક હોટલમાં યોજાયો હતો. લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર પરિવારના …
-
-
મનોરંજન
બોલિવૂડના ‘વિલન’એ 60 વર્ષે કર્યા બીજા લગ્ન, રુપાલી બરુઆને બનાવી જીવન સાથી
by Dhruv Parmarby Dhruv Parmarબોલિવૂડનાં 60 વર્ષીય એક્ટર આશીષ વિદ્યાર્થીએ ગુરુવારે ગુપચુપ રીતે લગ્ન કર્યાં છે. આશિષ વિદ્યાર્થિએ આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. આશીષ વિદ્યાર્થી અને રુપાલી બરુઆના લગ્નમાં ખૂબ જ …
-
મનોરંજન
આ અભિનેત્રીઓએ એટલી વખત લગ્ન કર્યા છે કે ગણતરી જોઈને તમારા હોંશ ઉડી જશે
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય સંસ્કૃતિમાં લગ્નને સાત જીવનનું બંધન માનવામાં આવે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ એક જ જીવનમાં એકથી વધુ લગ્ન કરવા ઈચ્છે તો શું? તમે આને શું કહેશો? તે ફિલ્મી લાગે …
-
ગુજરાત
પીસાઈ ગામે 22 વર્ષીય પરિણીતાની આત્મહત્યાનો મામલો, ત્રણ સાસરિયાઓને ઝડપ્યા
by Vipul Pandyaby Vipul Pandyaડભોઇ તાલુકાના પીસાઈ ગામે આવેલ એક પટેલ ખેડૂતના ખેતરમાં કુવાવાળી ઓરડીમાં રહી ખેતી કામની મજૂરી કરી રહ્યું હતું. આ પરિવારની એક 22 વર્ષીય દીકરીએ તેના સાસરીયાઓ મહેણા – ટોણા મારી …
-
રાષ્ટ્રીય
70 વર્ષના વૃદ્ધે પોતાની જ 28 વર્ષની પુત્રવધુ સાથે કર્યા લગ્ન, કારણ જાણી ચોંકી જશો તમે પણ
by Vipul Pandyaby Vipul Pandyaઆપણે આજે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યા કઇ પણ થવું શક્ય લાગી રહ્યું છે. આજે કોઇ છોકરી ખુદ પોતાની સાથે લગ્ન કરી જીવન વિતાવવા માગે છે તો ઘણા …
-
મનોરંજન
આ બોલિવૂડ સ્ટાર્સે શાહી અંદાજમાં કર્યા છે લગ્ન, સિદ્ધાર્થ-કિયારાનું નામ લિસ્ટમાં જોડાઈ શકે છે
by Vipul Pandyaby Vipul Pandyaબોલિવૂડનું ક્યૂટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આ દિવસોમાં સતત ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અત્યાર સુધી આ …
-
ગુજરાત
માતા-પિતા વગરની 22 દિકરીઓ લગ્નના તાંતણે બંધાઈ, સમાજના શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોએ આપ્યા આશિર્વાદ
by Vipul Pandyaby Vipul Pandyaસમુહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલનાં લગ્નોનુ સામુહીક આયોજન. આજના મોંઘવારીના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બન્યો છે અને ખોટી દેખાદેખી પાછળ …
-
આંતરરાષ્ટ્રીય
61 વર્ષની ઉંમરે 88મી વાર લગ્ન કરવા જઇ રહ્યો છે આ શખ્સ, ‘પ્લેબોય કિંગ’ના નામથી છે પ્રસિદ્ધ
by Vipul Pandyaby Vipul Pandyaએક વ્યક્તિએ પોતાના 61 વર્ષના જીવનમાં 87 વાર લગ્ન કર્યા અને હવે તે 88માં લગ્ન કરવા જઈ રહ્યો છે. તે હવે જેની સાથે લગ્ન કરી રહ્યો છે તે તેની પૂર્વ …
-
અમદાવાદ
સાસરિયાનાં ત્રાસથી કંટાળી પરિણીતાએ ઈસ્કોન બ્રિજ પરથી ઝંપલાવ્યું, મોત થતા નોંધાયો ગુનો
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ શહેરમાં સાસરિયાઓના ત્રાસથી મોતને ભેટનાર યુવતીના પરિજનોએ સાસરીયા વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવી છે. પરિણિતાએ એસજી હાઈવે પરનાં ઇસ્કોન બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી. જે બાદ ઘણાં મહિના સુધી યુવતીની …