મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને કોરોના સંક્રમણથી બચવા માટે કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા અને હોસ્પિટલો, બસો, રેલ્વે સ્ટેશનો, બજારો જેવા ગીચ જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવા લોકોને જાગૃત કરવા સૂચના …
-
-
રાષ્ટ્રીય
વધતી કોરોનાના કેસની ચિંતા વચ્ચે સંસદ પણ સાવધાન, માસ્કમાં જોવા મળ્યા સભાપતિ
by Vipul Pandyaby Vipul Pandyaચીનમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોએ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. અત્યારે ભારતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે, પરંતુ ઓમિક્રોનના નવા વેરિઅન્ટ BF.7ની એન્ટ્રીથી તણાવ વધી ગયો છે. મીડિયા અહેવાલો …
-
Home
સાવધાન! દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, આજે લગભગ 19 હજાર કેસ નોંધાયા
by Vipul Pandyaby Vipul Pandyaવૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ફરી એકવાર દેશ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. વળી આ કારણોસર દેશના ઘણા રાજ્યોમાં સરકાર જનતાને …
-
કોરોનાના કેસો વધતાં હવે માસ્ક સહિત કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન થાય તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં આજથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે અને જો માસ્ક નહીં …
-
અમદાવાદ સહિત રાજ્યમાં ફરીથી એક વાર કોરોનાએ ચિંતાજનક હદે માથું ઉંચક્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસનો આંકડો 100ની પાર થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં …
-
Homeરાષ્ટ્રીય
માસ્ક પહેરવાની ના પાડનારા યાત્રીઓને વિમાનમાંથી નીચે ઉતારી દો, દંડ ફટકારો: DGCA
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં કોરોનવા વાયરસના વધી રહેલા કેસ વચ્ચે DGCA દ્વારા તમામ એરલાઇન્સને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો કોઇ પણ મુસાફાર વારંવારની ચેતવણી છતા માસ્ક ના પહેરે તો તેને વિમાનમાંથી ઉતારી …
-
રેલ મુસાફરી દરમિયાન કોરોના પ્રોટોકોલ ફરી પાછો આવી રહ્યો છે. કોરોના સંક્રમણના વધતા જતા કેસોને જોતા રેલ્વેએ ફરી મુસાફરો માટે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. રેલ્વે …
-
Home
ઉત્તર પ્રદેશના આ જિલ્લાઓ અને શહેરોમાં માસ્ક પહેરવું ફરજિયાત, યોગી સરકારે આપ્યો આદેશ
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો તિ રહ્યો છે. જેના કારણે હવે ચોથી લહેરનું સંકટ ઉભું થયું છે. કોરોનાના વધતા કેસમાંથી ઉત્તર પ્રદેશ પણ બાકાત નથી. જેથી ફરી એક …
-
ગુજરાત
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માસ્ક મુદ્દે શું કહ્યું, જાણો અહીં
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના આરોગ્ય વિભાગ દ્રારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.રાજ્યની જનતાની સુખાકારી જળવાઈ રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે pmjy કાર્ડ લોકોને આપવાનનું નક્કી કરવામાં આવ્યું છે, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ …
-
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઘટતા રાજય સરકારે મોટો નિર્ણય કર્યો છે અને કોરોનાના તમામ નિયમોને હટાવી દીધા છે. રાજય કેબિનેટમાં એકમતથી કોરોના નિયમ હટાવવાનો નિર્ણય કરાયો હતો. હવે માસ્ક પહેરવું પણ …