અહેવાલ – રવિ પટેલ, અમદાવાદ ગુજરાતે ઘોલ માછલીને રાજ્યની માછલી જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023 કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. તે ભારતમાં જોવા …
-
વાયરલ & સોશિયલ
-
રાષ્ટ્રીય
MP : પોલીસ સ્ટેશનમાં રહેલો દારૂ પી ગયા ઉંદરો… ગાંજો પણ કરી ગયા ચટ!, સામે આવ્યો વિચિત્ર કિસ્સો
by Dhruv Parmarby Dhruv Parmarમધ્યપ્રદેશના છિંદવાડા કોતવાલી પોલીસ સ્ટેશનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પોલીસ સ્ટેશનના વેરહાઉસમાં જપ્ત કરાયેલી દારૂની 60 બોટલ ઉંદરોએ ખાલી કરી નાખી. ચિંતાતુર પોલીસે માલખાનામાં ઉંદરોના પાંજરા ગોઠવ્યા. કેટલાક …
-
Top News
Medicine : બ્રાન્ડેડ દવા અને જેનરીક દવાઓ વચ્ચે શું છે તફાવત,જાણો
by Hiren Daveby Hiren Daveદવાઓ (Medicine) હવે દરેક પરિવારનો મહત્વનો ભાગ બની ગયો છે. ત્યારે મોટા ભાગના પરિવારોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ દૈનિક ધોરણે દવાઓ લે છે, જે તેમના માટે અલગ ખર્ચ છે. દવાઓના …
-
રાષ્ટ્રીય
મહેસાણા સહિત દેશના 50 રેલવે સ્ટેશનો પર હવે મુસાફરોને મળશે સસ્તી દવાઓ
by Vipul Pandyaby Vipul Pandyaબદલાતા સમયની સાથે ભારતીય રેલવે (Indian Railways) તેના મુસાફરોને મહત્તમ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરી રહી છે. રેલવે સ્ટેશન પર જો કોઈ મુસાફરની તબિયત બગડે તો તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો …
-
ગુજરાત
રાજકોટમાં સરકારી દવાની કાળાબજારી, ગાંધીનગરની ટીમના રાજકોટમાં ધામા
by Hardik Shahby Hardik Shahરાજકોટમાં સરકારી દવાની કાળાબજારી GMSCLના વેરહાઉસમાં તપાસનો ધમધમાટ ગાંધીનગરની ટીમના રાજકોટમાં ધામા વેરહાઉસ મેનેજર પ્રતિક રાણપરાની સંડોવણી મફતની સરકારી દવાનો ગેરકાયદેસર ધંધો ગેરકાયદે સ્ટિકર લગાવી દવાનો જથ્થો સગેવગે સરકારી દવાખાનામાં …
-
ઘણા લોકો શરીરમાં સામાન્ય દુ:ખાવો થાય તો પણ Painkillers ની દવા લેતા હોય છે. પણ શું તમને ખબર છે આ દવાથી શરીરને કેટલું નુકસાન થાય છે. એવો દાવો કરવામાં આવે …
-
ગુજરાત
જુનાગઢ : માણાવદરમાં ભાલચેડા ડેમમાંથી મળ્યો સરકારી દવાનો જથ્થો, Video
by Dhruv Parmarby Dhruv Parmarમાણાવદરમાં સરકારી દવાઓ, વેક્સિન, અને સીરપની બોટલો સહિતનો કચરામાં નાખી દીધા હોવાનું સામે આવ્યું છે ત્યારે આવડો મોટો દવાનો જથ્થો ફેંકી દેવાનું કારણ શું ? તેઓ પ્રશ્ન ચર્ચા રહ્યો છે. …
-
હવે તમારે દવાનું પેકેટ આખુ લેવાની જરુર નહીં પડે અને સરકાર દ્વારા તે માટે ખાસ એડવાઇઝરી જાહેર કરાઇ છે. આ નવી પોલીસીથી દર્દી તથા દવાના વેપારીને પણ ફાયદો થશે. સરકારે …
-
રાષ્ટ્રીય
દર્દીઓને બ્રાન્ડેડ દવા લખવામાં આવશે તો તબીબ સામે પગલાં લેવાશે
by Vipul Pandyaby Vipul Pandyaહવે જેનરિક દવાઓ લખવાના નિયમોનું પાલન ન કરવા બદલ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને CGHS વેલનેસ સેન્ટરોને સોમવારે જારી કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે …
-
આજના સમયમાં દુનિયાભરમાં લાખો લોકો કેન્સર જેવી ખતરનાક બીમારીથી પીડિત છે. કેન્સર એક એવો રોગ છે, જેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે, રોગની લડાઈમાં આપણે હિંમત હારી જઈએ …