સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને વિધાન પરિષદનાં વિરોધ પક્ષના નેતા અહેમદ હસનનું આજે શનિવારે ડૉ. રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (લોહિયા હૉસ્પિટલ) ખાતે નિધન થયું છે. યુપી વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અને પૂર્વ મંત્રી અહેમદ હસનની સારવાર લોહિયા હૉસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં ચાલી રહી હતી. તેને પાંચ દિવસ પહેલા લોહિયા ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવી હતી અ