SHIVRAJ SINGH CHAUHAN NEWS : 18 વર્ષ સુધી સાંસદ રહેલા મુખ્યમંત્રી શિવરાજ ( SHIVRAJ SINGH CHAUHAN ) સિંહ ફરી સાંસદ માટે મેદાનમાં ઉતર્યા છે. તેઓ આ વિદિશા સંસદીય બેઠક પરથી …
-
-
ગુજરાત
VADODARA : “છુપા રોષ ભાજપની સંસ્કૃતિનો ભાગ ન હોઇ શકે” – ડો. હેમાંગ જોષી
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) માં ભાજપ (BJP) ના સાંસદપદના (LOKSABHA 2024) ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ આજથી પ્રચાર ફેરણીની શરૂઆત કરી છે. દરમિયાન તેમણે કહ્યું કે, છુપા રોષ ભાજપની સંસ્કૃતિનો ભાગ …
-
રાષ્ટ્રીય
Elections 2024 : ગોવિંદાની રાજકારણમાં ફરી એન્ટ્રી,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
by Hiren Daveby Hiren DaveLok Sabha Elections : લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) લઈને કયાંય પક્ષ પલટો તો ક્યાંક નવા ચહેરાઓને ટિકિટ આપવાની આવી રહી છે પ્રખ્યાત અભિનેતા ગોવિંદા (Govinda )મહારાષ્ટ્રના સીએમ નકથ શિંદેને …
-
રાષ્ટ્રીય
લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કપાતા સાંસદે ઝેર ગટગટાવ્યુ, ગુમાવ્યો જીવ
by Harsh Bhattby Harsh Bhattલોકસભાના ચૂંટણી પહેલા હવે આજે એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તમને પણ ઘણું આશ્ચર્ય થશે. એક સાંસદને ટિકિટ ન મળતા તેના કારણે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. …
-
ગુજરાત
SURENDRANAGAR : BJP એ કોળી સમાજમાંથી ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા
by Harsh Bhattby Harsh Bhattસમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, પરંતુ સુરેન્દ્રનગર લોકસભા સહિત ૦૪ બેઠકો પર ઉમેદવારને લઈને ક્યાંકને ક્યાંક કોકડું ગૂંચવાયું હતુ. ત્યારે BJP પક્ષ દ્વારા મોડી રાત્રે ઉમેદવારોની યાદી …
-
-
લોકસભાની ચૂંટણી ટાણે જ વડોદરા (Vadodara) માંથી ભાજપ (BJP) ના ઉમેદવાર રંજનબેન ભટ્ટે (Ranjanben Bhatt) ચૂંટણી લડવાની ના પાડતા રાજકારણ ગરમાયો છે. મળતી માહિતી અનુસાર, આંતરિક વિખવાદ બાદ રંજનબેન ભટ્ટે …
-
ગુજરાત
VADODARA :રંજનબેન ભટ્ટની ચૂંટણી લડવાની અનિચ્છા બાદ સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સનો મારો
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) ના બે ટર્મથી સાંસદ રંજનબેન ભટ્ટે (MP RANJANBEN BHATT) પાર્ટી દ્વારા ત્રીજી ટર્મ માટે આપેલી ટીકીટ પર ચૂંટણી (LOKSABHA – 2024) લડવાની અનિચ્છા જાહેર કરી છે. …
-
ગુજરાત
VADODARA : રંજનબેન ભટ્ટની અનિચ્છા બાદ ડો.જ્યોતિબેન પંડ્યાએ કહ્યું, “મોટા પરિવારમાં નિર્ણયો બદલવા પડે, THANK YOU”
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ (MP RANJANBEN BHATT) ને ત્રીજી વખત ટીકીત આપ્યા બાદથી વિરોધનો સૂર શરૂ થયો હતો. પ્રથમ પાર્ટીના સિનિયર મહિલા આગેવાન ડો. જ્યોતિબેન પંડ્યા દ્વારા અણિયારા …
-
ગુજરાત
VADODARA : રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી, કહ્યું “10 દિવસથી બદનામી થઇ રહી છે, મેં ટીકીટ સમર્પિત કરી”
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) ના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા લોકસભાની ચૂંટણી (LOKSABHA 2024) લડવાની એકાએક અનઇચ્છા દર્શાવવામાં આવતા રાજકીય મોરચે મોટો વળાંક આવ્યો છે. રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટીકીટ જાહેર …