દેશની રાજનીતિ (Politics)માં આવનારા થોડા દિવસો ખૂબ જ ખાસ રહેવાના છે. તેની શરુઆત 17 સપ્ટેમ્બરથી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 17 સપ્ટેમ્બરે તેમનો 73મો જન્મદિવસ ઉજવશે. કેન્દ્ર સરકારની પીએમ…
-
-
રાષ્ટ્રીય
‘અખંડ ભારત’ ની તસવીર પર વિવાદ વધ્યો, જાણો એસ.જયશંકરે શું આપ્યો જવાબ
by Hardik Shahby Hardik Shahનવા સંસદ ભવનને લઈને દેશમાં રાજકીય સંઘર્ષ તો ચાલી રહ્યો છે, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિવાદ શરૂ થઈ ગયો છે. કારણ એ છે કે બાંગ્લાદેશે પણ હવે નવા સંસદ…
-
ભારતની નવનિર્મિત સંસદમાં અખંડ ભારતની તસવીર પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં પેશાવરથી તક્ષશિલાના અંતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, નકશામાં આ શહેરોના માત્ર પ્રાચીન નામો દર્શાવવામાં આવ્યા છે,…
-
રાષ્ટ્રીય
દિલ્હીના જંતર-મંતર પર Wrestlers એ કરી તોડફોડ, પોલીસે કરી અટકાયત, Video
by Hardik Shahby Hardik Shahએક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. તો બીજી તરફ નવી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો (Wrestlers) એ તોડફોડ…
-
રાષ્ટ્રીય
નવા સંસદ ભવનના ઉદ્ધાટનથી IPL ફાઈનલ સુધી… જાણો આજના મોટા સમાચાર
by Hardik Shahby Hardik Shahઆજે 28 મે 2023 રવિવારના રોજ ઘણી રીતે ખાસ છે. હિંદુ કેલેન્ડર મુજબ આજે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નવમી તિથિ છે. દરરોજની જેમ દેશ અને દુનિયામાં અનેક પ્રવૃત્તિઓ થવાની છે,…
-
રાષ્ટ્રીય
આવતીકાલે 28મી મે નો દિવસ BJP માટે ખુબ જ મહત્વનો….! વાંચો કેમ..
by Vipul Pandyaby Vipul Pandyaરવિવાર 28 મેનો દિવસ ભાજપ માટે ખુબ જ મહત્વનો છે. આવતીકાલે રવિવારે જ વીર સાવરકરની જયંતી છે અને પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમ પણ યોજાશે. આ ઉપરાંત દેશની નવી…
-
રાષ્ટ્રીય
‘જેમને સંસદમાં આવવા પર મનાઇ છે તેવા લોકો બહિષ્કાર કરે છે’ : અનુરાગ ઠાકુર
by Vipul Pandyaby Vipul Pandyaનવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અનુરાગ ઠાકુરે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા.…
-
રાષ્ટ્રીય
કેવું હશે આપણું નવું સંસદ ભવન? જુઓ Gujarat First પર EXCLUSIVE Video
by Viral Joshiby Viral Joshiદેશના નવા સંસદ ભવનનું 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન થવાનું છે. 4 માળના બનેલા નવા સંસદ ભવનનો શિલાન્યાસ 10 ડિસેમ્બર 2020ના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં 1224…
-
રાષ્ટ્રીય
નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમયે કેન્દ્ર સરકાર જાહેર કરશે 75 રૂપિયાનો સિક્કો
by Hardik Shahby Hardik Shahઆગામી 28 મે ના રોજ નવા સંસદ ભવન (New Parliament) નું ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. ત્યારે આ લોકાર્પણ સમયે કેન્દ્ર સરકાર 75 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડશે. જીહા, નવા સંસદ…
-
રાષ્ટ્રીય
મોદી સરકારને મોટી રાહત..! નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં હવે સરકારની તરફે 25 પક્ષ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને આમંત્રણ આપવામાં ના આવતાં કોંગ્રેસ, તૃણમૂલ, આમ આદમી પાર્ટી સહિત 19…