દેશની રાજધાની દિલ્હીમાં બની રહેલી નવી સંસદ ભવનની છત પર 20 ફૂટ ઉંચો અશોક સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ આજે સવારે નવી સંસદભવનની છત પર સ્થાપિત ભારતના રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભનું ઉદ્ઘાટન કર્યુંં. મળી રહેલી માહિતી અનુસાર, આ અશોક સ્તંભનું વજન લગભગ 9500 કિલોગ્રામ છે. વળી આ પ્રતિમા બ્રોન્ઝ ધાતુની બનેલી છે. જેની ઉંચાઇ 6.5 મીટર છે. દિલ્હીમાં નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂ