અમદાવાદમાં વિદ્યાર્થી સંગઠન વચ્ચેનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. છેલ્લાં 3 દિવસથી ગુજરાત યુનિવર્સિટી બોય્સ હોસ્ટેલમાં તોડફોડ અને મારમારી બાદ હવે NSUi ના મહામંત્રી અને કાર્યકર સામે અપહરણ અને મારમારી તેમજ ધમકી આપી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધાઈ છે. નવરાત્રિમાં ગેસ્ટ તરીકે ન બોલાવવા મામલે વિદ્યાર્થીને માર મારવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. – ગેસ્ટ તરીકે ક
-
-
GujaratElectionResultગુજરાત
ગુજરાત કોંગ્રેસના નેતાએ હવે ભાજપનો કેસરિયો ધારણ કર્યો, જાણો કેમ હાર્દિક પટેલ ગેરહાજર
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાંઆવનાર ચૂંટણીને લઇને પક્ષપલટો વધી રહ્યો છે. એક તરફ રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત કફોડી થઇ ગઇ છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાધેલાએ 4 સપ્ટેમ્બર, 2022ના રોજ ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે. 18 વર્ષ સુધી કોંગ્રેà
-
વડોદરા
વિદ્યાના ધામમાં NSUIની જાહેરમાં પોટલી દર્શાવીને વિરોધ પ્રદર્શન
by Vipul Pandyaby Vipul Pandyaહાલમાં બરવાળા લઠ્ઠાકાંડની ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે ત્યારે રાજકારણીઓ માટે જાણે અવસર આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા શહેરમાં આવેલી વિશ્વવિખ્યાત એમ.એસ યુનિવર્સિટીને રાજકારણનો ગઢ કહેવામાં આવે છે ત્યારે યુનિવર્સિટીમાં પણ લઠ્ઠાકાંડના પડઘા પડ્યા હતા. NSUIના વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટીમાં પાણીની પોટલીઓ દર્શાવી વિદ્યા ધામની ગરીમાને લાંછન લગ
-
અમદાવાદ
ગુજ યુનિ.ની દીવાલો પર ભાજપના ચિન્હ દોરવા સામે એનએસયુઆઇનો વિરોધ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત યુનિવર્સિટીની દીવાલો પર ભાજપના ચિન્હ ચિતરવામાં આવતાં એનએસયુઆઇએ વિરોધ વ્યકત કર્યો છે. મંગળવારે એનએસયુના કાર્યકરોએ એસ્ટેટ વિભાગમાં કચરો ફેંકીને એસ્ટેટ વિભાગની ઓફિસ પણ ગંદી કરી હતી. ગુજરાતમાં ચૂંટણીઓનું વર્ષ છે ત્યારે ઠેર ઠેર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોલ વોર શરુ થયું છે. ભાજપે અમદાવાદમાં પણ ઠેર ઠેર દીવાલો પર કમળનું ચિત્ર દોર્યું છે. આ જ પ્રકારે યુનિવર્સિટીની દીવાલો પર પ
-
અમદાવાદની ‘સાલ’ કોલેજમાં ગુરુ શિષ્યના સંબંધો લજવે તેવો કિસ્સો બહાર આવ્યા બાદ NSUI હવે મેદાનમાં આવ્યું છે અને NSUI દ્વારા પ્રોફેસરો પ્રત્યે આદરભાવ જગાવવા શનિવારે NSUIના કાર્યકરો અને નેતાઓ કોલેજમાં પહોંચ્યા હતા અને પ્રોફેસરોને પગે લાગી તેમને ફુલો આપીને સન્માન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે સાલ કોલેજમાં હાજરીના મુદ્દે ABVPના વિદ્યાર્થી નેતાઓ દ્વારા મહિલા આચાર્ય સમક્ષ કરાયેલી ઉગ્ર રજૂઆતો
-
અમદાવાદ
ગુજરાત કોંગ્રેસને લાગશે મોટો ઝટકો? જયરાજસિંહ પરમાર જોડાઈ શકે છે ભાજપમાં
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ સર્જાયા છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ નેતા જયરાજ સિંહ પરમારની અવારનવાર નારાજગી સામે આવતી હોય છે. જયરાજ સિંહ પરમારે ટ્વીટ કરતા ગુજરાતના રાજકારણમાં ઉઠલપાઠલ મચી છે. જયરાજ સિંહ નારાજગીએ એક પછી એક બે ટ્વીટ કર્યા, જેમાં તેમણે સંકેત આપ્યા કે તેઓ પક્ષથી નારાજ છે, અને નવાજૂની કરી શકે છે. જયà