આજે અમદાવાદ (Ahmedabad) મનપાની (AMC) સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાઓ દ્વારા સામાન્ય સભામાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટ ખાતે એક વર્ષથી લાઇસન્સ વગર…
-
ગુજરાત
-
રાષ્ટ્રીય
દેશના સંસદીય ઈતિહાસમાં સૌથી મોટી કાર્યવાહી, પહેલીવાર બંને ગૃહોના 92 સાંસદોને સસ્પેન્ડ કરાયા
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રવિ પટેલ, અમદાવાદ સંસદના શિયાળુ સત્ર દરમિયાન 13 ડિસેમ્બરે લોકસભાની કાર્યવાહી દરમિયાન સુરક્ષામાં ખામીની ગંભીર ઘટના બની હતી. આ ઘટના બાદ વિપક્ષી સાંસદો કેન્દ્ર સરકાર વિરુદ્ધ એકઠા થયા…
-
રાષ્ટ્રીય
સંસદની સુરક્ષા પર રાહુલ ગાંધીનું પહેલું નિવેદન, શું કહ્યું સરકાર વિશે?
by Aviraj Bagdaby Aviraj Bagdaસરકારની અયોગ્ય યોજનાઓથી યુવા વર્ગમાં બેરોદગારીનું પ્રમાણ વધ્યું સંસદની સુરક્ષામાં ખામી પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે.તેમના કહ્યાં પ્રમાણે સંસદ પર થયેલ હુમલાનું મુખ્ય કારણ બેરોજગારી અને મોંઘવારી…
-
રાષ્ટ્રીય
Amit Shah: શાહે કહ્યું- સંસદની સુરક્ષામાં ખામી પર વિપક્ષ કરી રહ્યો છે રાજનીતિ, 2024ની લોકસભા ચૂંટણીને લઈને કર્યો આ મોટો દાવો..
by Hiren Daveby Hiren Daveકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં સુરક્ષામાં ખામીઓ પર વિપક્ષના આક્રમક વલણ પર વળતો પ્રહાર કર્યો છે. આ મુદ્દે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે વિપક્ષ આ મુદ્દે રાજનીતિ…
-
રાષ્ટ્રીય
વિકાસના એજન્ડાને પાછળ ધકેલી દેનારાઓથી સાવધાન રહો: CM યોગી આદિત્યનાથ
by Hiren Daveby Hiren Daveઉત્તર પ્રદેશના CM યોગીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વિરોધીઓને આડેહાથ લીધા હતા. લખનૌમાં તેઓએ સંબોધન કરતા પીએમ મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલી નીતિઓ અને યોજનાઓની પ્રશંસા કરી હતી. આયુષ્માન ભારત…
-
રાષ્ટ્રીય
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં PM મોદીને આમંત્રણ આપવા પર વિપક્ષે કર્યો હંગામો, ભાજપે આપ્યો જવાબ
યુપીના અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ અભિષેક કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન પીએમ મોદી પણ હાજર રહેશે. પીએમ મોદીને અયોધ્યા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. વિપક્ષે આને…
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે છત્તીસગઢ પહોંચ્યા હતા. જ્યા તેમણે પરિવર્તન મહા સંકલ્પ રેલી યોજી હતી. રેલી દરમિયાન PM મોદીએ કોંગ્રેસની રાજ્ય સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. બિલાસપુરમાં ‘પરિવર્તન મહા…
-
રાષ્ટ્રીય
Parliament Session : સંસદના વિશેષ સત્રનો શું છે એજન્ડા, કેન્દ્ર સરકારે કર્યો ખુલાસો
by Hardik Shahby Hardik Shahઆગામી સપ્તાહે શરૂ થઈ રહેલા સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રમાં દેશના 75 વર્ષના ઈતિહાસ પર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે બુધવારે સાંજે આની જાહેરાત કરી હતી. સરકાર આ સમયગાળા દરમિયાન…
-
ગુજરાત
માણસામાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સંબોધન
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે (Amit Shah) આજે પોતાના વતન માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપી કરોડો રુપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે APMC માણસા થી રાંધેજા ફોરલેન…
-
ગુજરાત
12 લાખ કરોડના ગોટાળાવાળાને કોણ વોટ આપે એટલે તેમણે નામ બદલી નાખ્યું : અમિત શાહ
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે (Amit Shah) આજે પોતાના વતન માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપી કરોડો રુપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે APMC માણસા થી રાંધેજા ફોરલેન…