હાર્દિક પટેલના બીજેપીમાં પ્રવેશ બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યાની ગણતરીની મિનિટોમાં જ હાર્દિકના સૂર બદલાયેલાં જોવાં મળ્યાં.અનામત આંદોલન વખતે સમગ્ર શહેર ભડકે બળ્યુ હતું. આ મુદ્દે વાત કરતાં હાર્દિકે કહ્યું કે તે સમયે જેણે આ રાષ્ટ્ર વિરોધમાં કામ કર્યુ તે તમામ અસમાજિક તત્ત્વોને જેલ હવાલે કરવામાં આવ્યાં હતા. હવે હાર્દિકના આ નિવેદન મુદ્દે રાજકારણ ગરમાયું છે. à
-
GujaratElectionResultગુજરાત
-
ગુજરાત
23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસો પરત ખેંચવા હાર્દિક પટેલનું સરકારને અલ્ટીમેટમ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં ચૂંટણી પહેલાં ફરી એવાર ક્રોગ્રેસ -ભાજપ વચ્ચેનું રાજકારણ ગરમાયું છે. એક તરફ તાજેતરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ સહિત ઘણાં કોંગ્રેસીઓ ભાજપમાં જોડાવવાના છે. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. પાટીદાર યુવાનોએ અનેક વખત રજૂઆત કરી23 માર્ચ સુધીમાં કેસો પરત ખેંચવા સરકારને રજૂઆ