રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર
ઝેલેન્સ્કી પોલેન્ડ પહોંચી ગયા છે. આ પહેલા પણ એવા અહેવાલો આવ્યા હતા કે ઝેલેન્સ્કીએ
યુદ્ધ વચ્ચે દેશ છોડી દીધો હતો. આવી સ્થિતિમાં હવે રશિયન મીડિયાએ તેના પોલેન્ડમાં
હોવાની માહિતી આપી છે. આ પહેલા એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો હતો જેમાં
જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર
ઝ
-
-
ગુજરાત
એક સમયે જામનગરનાં રાજવીએ પોલેન્ડના 1000 અનાથ બાળકોને દત્તક લીધા હતા : જાણો સમગ્ર ઇતિહાસ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરવા ગયા છે. અને પોલેન્ડ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આશરો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ઇતિહાસના પાના ઉથલાવીને જોઈએ તો ખબર પડે કે, પોલેન્ડ અત્યારે ભારતીયોનું ઋણ ચૂકવી રહ્યું છે. જે તે સમયે જામનગરનાં રાજવીએ પોલેન્ડના 1000 જેટલા બાળકો સહિત મહિલાઓને આશરો આપ્યો હતો. શું છે સમગ્ર ઇતિહાસ આવો à
-
આંતરરાષ્ટ્રીય
પોલેન્ડ સરકારનો નિર્ણય, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા વગર પ્રવેશ આપશે
by Vipul Pandyaby Vipul Pandyaઆજે સતત ચોથા દિવસે રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ શરુ છે. તો બીજી તરફ સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ ચાલી રહ્યું છે. જે મારફત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. હજુ પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે અને મદદ માટેની અપીલ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને તેના પાડોશી દેશો રોમાનિયા અને પોલેન્à