અહેવાલ – રાબિયા સાલેહ સુરત જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. લાલ્યાવાડી કરતા નોટિસને નહિ ધ્યાનમાં લેતા લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે.આ સાથે જ વર્ષોથી …
-
-
ગુજરાત
સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલથી થશે
by Vipul Pandyaby Vipul Pandyaબુધવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે મીડિયાને માહિતગાર કરતા પ્રવક્તા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય …
-
રાષ્ટ્રીય
Video : દેશના 40 ટકા સાંસદો સામે છે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં દાવો
by Dhruv Parmarby Dhruv Parmarભારતમાં 40 ટકા સાંસદ સામે આપરાધિક કેસ દાખલ છે. 763 સાંસદમાંથી 306 સાંસદ સામે અપરાધિક કેસ દાખલ હોવાની જાણકારી મળી છે. જેમાંથી 194 સાંસદ સામે ગંભીર ગુના દાખલ છે. ADR …
-
ગુજરાત
રીબડામાં સરકારી જમીન અને સરકારી સંપતિ પર કબજા મામલે ગ્રામજનો દ્વારા આવેદન અપાયુ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ તાલુકાનાં રીબડા ગામનાં સો થી વધુ ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સરકારી જમીન પર ગેરકાયદે કબ્જાના આક્ષેપને લઇને એક આવેદન પત્ર આપ્યું. જેમાં જણાવ્યુ હતુ …
-
રાષ્ટ્રીય
પુણ્યતિથિ : શું તમે જાણો છો જવાહરલાલ નહેરુ પાસે કેટલી સંપતિ અને કેટલી સંસ્થાઓ છે ?
by Dhruv Parmarby Dhruv Parmarઆજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે. વર્ષ 1964માં 27 મેના રોજ દિલ્હીમાં હૃદય રોગનો હુમલો આવવાથી તેમનું નિધન થયુ હતુ. તેમના …
-
ગુજરાત
મરણના સર્ટિફિકેટના આધારે કાકાએ ભત્રીજાની પ્રોપર્ટી પડાવી લીધી.. ડોક્ટરની ધરપકડ..
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—દિનેશ મકવાણા ભરૂચ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા પરિવારમાં સગા કાકાએ જ દગો આપ્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારમાં અવારનવાર મિલકતને લઈ બોલાચાલી કે પછી ઝઘડા થતા હોય છે. જેમાં ઘણીવખત …
-
યુવરાજસિંહ જાડેજા અને ડમી કાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.. ગાંધીનગરના દહેગામ તાલુકામાં યુવરાજસિંહ જાડેજાએ મિલકત ખરીદી હોવાનું સામે આવ્યું છે.પોલીસને એક ડાયરી મળી છે, જેમાં સામે આવ્યુ છે …
-
ગુજરાત
વડોદરામાં ભાડુઆત દ્વારા ખોટા દસ્તાવેજ કરી મિલકત બારોબાર વેચી દેવાઇ
by Vipul Pandyaby Vipul Pandyaમૂળ મહારાષ્ટ્રના રહેવાસી સિનિયર સિટીઝન સાલન ચીલીયા વણઝારી શહેરના છાણી જકાતનાકા પાસે આવેલ ગીરીરાજ કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં તેમની માલિકીનું મકાન ધરાવે છે. તેમણે નિર્મલ ઉર્ફે નરેન્દ્ર પ્રતાપરાવ બોધે …
-
ધર્મ ભક્તિ
વણજોયા મુહૂર્તનો દિવસ એટલે વસંત પંચમી, લગ્નથી લઇને પ્રોપર્ટી, વાહન ખરીદવા માટે છે સૌથી ઉત્તમ દિવસ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે વસંત પંચમીનો દિવસ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે પાનખર ખતમ થાય છે અને વસંત શરૂ થાય છે. વસંતઋતુમાં દરેક જગ્યાએ હરિયાળી જોવા મળે છે. વસંત પંચમીને …
-
મનોરંજન
ઉદય ચોપડાએ નવ વર્ષમાં કરી નથી એક પણ ફિલ્મ, આજે પણ જીવે છે વૈભવી જીવન, મિલકત જાણીને ચોંકી જશો
by Vipul Pandyaby Vipul Pandyaશાહરૂખ ખાન સાથેની ‘મોહબ્બતેં’ અને અભિષેક બચ્ચન સાથેની ‘ધૂમ’ ફ્રેન્ચાઈઝીમાં કામ કરીને લાઇમલાઇટમાં આવેલા ઉદય ચોપરા ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. એક સમયે સુપરહિટ ફિલ્મોનો હિસ્સો રહેલા ઉદય ચોપરા આજે મોટા …