ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ને 13 તૂટે તેવી સ્થિતિ છે. પ્રમુખ પદનો
કાંટાળો તાજ પહેર્યા બાદ જગદીશ ઠાકોરે સંગઠનની અટકી પડેલી નિમણુંકો એક બાદ એક જાહેર કરવાની શરૂ કરી પરંતુ
હંમેશની જેમ આ વખતે પણ અનેકની નારાજગી સામે આવી. અમદાવાદના કાઉન્સિલરો બાદ પ્રવક્તા
જયરાજસિંહ મનહર પટેલની નારાજગી તો પ્રવક્તા ભરત દેસાઈનું રાજીનામું તો બીજી બાજુ
પ્રભારી રઘુ શર્માની તમામ નેતાઓને ચીમકી.
કોંગ્