ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે (7 જુલાઈ) કોંગ્રેસ નેતા Rahul Gandhi દ્વારા તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી કેસમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી ફગાવી દીધી છે…ગુજરાત હાઇકોર્ટે 150 પાનાનો ચૂકાદો આપ્યો હતો જેમાં …
-
-
-
રાષ્ટ્રીય
ભ્રષ્ટાચાર મુદ્દે રાહુલ ગાંધીનો ભાજપ પર શાંબ્દિક પ્રહાર, PM પર કર્યો કટાક્ષ
by Hardik Shahby Hardik Shahકર્ણાટકમાં 10 મે ના રોજ વિધાનસભાની ચૂંટણી છે તે પહેલા તમામ પાર્ટીઓ અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ પ્રચારના અંતિમ તબક્કામાં પૂરુ જોર અપનાવી રહ્યા છે. આરોપ-પ્રત્યારોપનો દૌર સતત ચાલુ …
-
રાહુલ ગાંધીને માનહાની કેસમાં ઝટકો મળ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાની કેસમાં સુરતની સેશન્સ કોર્ટ ચુકાદો સંભળાવ્યો છે. સેશન્સ કોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની …
-
-
-
-
રાષ્ટ્રીય
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદીથી લઇને ભારત જોડો યાત્રા વિશે જાણો શું શું બોલ્યા રાહુલ ગાંધી?
by Vipul Pandyaby Vipul Pandyaરાયપુરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટી પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સભાને સંબોધી હતી. તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન પોતાનો અનુભવ શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તેમણે ચાર મહિના સુધી …
-
ગુજરાત
રાજકીય નિવૃત્તિની અટકળો વચ્ચે સોનિયા ગાંધીએ કહ્યું- ક્યારેય નિવૃત્તિ લીધી નથી અને ક્યારેય લેશે પણ નહીં
by Vipul Pandyaby Vipul Pandyaસોનિયા ગાંધી રાજકારણમાંથી નિવૃત્ત થઇ રહ્યા છે કે કેમ? તે અંગે ખૂબ જ ચર્ચાઓને વેગ મળી ચુક્યું છે. પરંતુ આ વચ્ચે હવે કોંગ્રેસના નેતાએ તમામ અટકળોને વિરામ આપી દીધો છે. …
-
રાષ્ટ્રીય
સોનિયા ગાંધીએ આપ્યા રાજકારણમાંથી નિવૃતિના સંકેત, રાયપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં કહી આ મોટી વાત
by Vipul Pandyaby Vipul Pandyaછત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપ્યો.. તેમણે કહ્યું છે કે “મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વ સાથે, 2004 અને 2009માં અમારી જીતથી મને વ્યક્તિગત સંતોષ …