Jignesh Mevani: ગુજરાતની મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને અન્ય 30 વ્યક્તિઓને 2017 માં થયેલ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. 2017 માં તેમના પર રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં એક …
-
-
Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક ભેટ આપવા જઇ રહ્યા છે. ગુજરાત (Gujarat)માં હવે અમૃત ભારત ટ્રેન શરુ થશે. Gujarat માં શરુ થનારી આ ટ્રેનમાં ઓછું ભાડું હશે …
-
ગુજરાત
Ambaji: અંબાજીમાં અન્યાયના ભોગે વિકાસ કાર્યોને સફળ બનાવવામાં આવી રહ્યા
by Aviraj Bagdaby Aviraj Bagdaઅહેવાલ શક્તિસિંહ રાજપુત સરકાર દ્વારા અંબાજીમાં વિકાસના કાર્યો શરું કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત અંબાજીના દર્શન કરવા આવતા લોકો માટે હવે, રેલ્વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અંબાજી નજીક ચીખલામાં …
-
રાષ્ટ્રીય
Jharkhand: ઝારખંડમાં વિદ્રોહીઓ થયાં બેકાબૂ, જાહેર સંપત્તિઓને પહોંચાડ્યું મોટું નુકસાન
by Aviraj Bagdaby Aviraj Bagdaઝારખંડમાં વિદ્રોહીઓ દ્વારા રેલ્વે ટ્રેક પર વિસ્ફોટ કરાયો ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના સભ્યોએ રેલ્વે ટ્રેક વિસ્ફોટ કરી મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. તેનાથી હાવડા-મુંબઈ …
-
ગુજરાત
MAHESANA : બહુચરાજી-હારીજ તરફનું રેલવે નાળુ બન્યું માથાનો દુખાવો
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – મુકેશ જોષી, મહેસાણા શક્તિપીઠ બહુચરાજીથી હારીજ જતા રોડ પર રેલવે બ્રોડગેજના નવીનીકરણમાં આ રોડ પર અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ નવીનીકરણમાં પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા …
-
-
ગુજરાત
Railway : તહેવાર સમયે મુલાકાતીઓ હવે રેલવે સ્ટેશન પર મુસાફરોને મુકવા નહીં આવી શકે
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદ ઝોન પશ્ચિમ રેલવે પોલીસનો સૌથી મોટો નિર્ણય સુરતમાં બનેલી ઘટના બાદ રેલવે પોલીસે લીધો નિર્ણય તહેવાર સમયે મુલાકાતીઓ મુસાફરોને મુકવા નહીં આવી શકે મુકવા આવતા મુલાકાતીઓ માટે પાસ વ્યવસ્થા …
-
ગુજરાત
Surat : કોસંબામાં રેલવે દ્વારા 120 દુકાનોને હટાવી દેવાની નોટિસ આપતાં રોષ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—ઉદય જાદવ, સુરત માંગરોળ તાલુકાના કોસંબા ગામે રેલવે સ્ટેશન રોડ પર મુખ્ય બજારમાં આવેલ આઝાદી પૂર્વેથી સ્થાપિત એવી 120થી વધુ દુકાનોને રેલવે દ્વારા તેમની હદમાં હોવાનું જણાવી 15 દિવસમાં હટાવવા …
-
ગુજરાત
Junagadh News : રેલ્વે લાઈનને લઈને જન આંદોલનના એંધાણ, ગેજ કન્વર્ઝન પહેલાં પલાસવા શાપુરને જોડવાની માંગ
by Dhruv Parmarby Dhruv Parmarજૂનાગઢમાં રેલ્વે લાઈનને લઈને જન આંદોલનના એંધાણ વર્તાય રહ્યા છે, જૂનાગઢ – અમરેલી વચ્ચે ગેજ કન્વર્ઝન થવાનું છે અને ગેજ કન્વર્ઝન પહેલાં પલાસવા શાપુર ને જોડવાની માંગ પ્રબળ બની છે, …
-
રાષ્ટ્રીય
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં CBI એ કરી 3 રેલવે કર્મચારીની ધરપકડ
by Vipul Pandyaby Vipul PandyaCBIએ શુક્રવારે ઓડિશા (Odisha)ના બાલાસોર (Balasore)માં 2 જૂને થયેલા ટ્રેન અકસ્માત (train accident)માં 3 રેલવે કર્મચારીઓની ધરપકડ કરી હતી. ત્રણેયની આઈપીસી કલમ 304 (હત્યાની રકમ ન હોવાને કારણે દોષિત હત્યા) …