ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કનું મતદાન ગુરૂવારના રોજ થવાનું છે બીજી તરફ બીજા તબક્કા માટે પુરજોશથી પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ પર કેન્દ્રીય સંરક્ષણમંત્રીશ્રી રાજનાથસિંહનો (Rajnathsinh) …
-
GujaratElectionResultએક્સક્લુઝીવગુજરાત
-
રાષ્ટ્રીય
દુશ્મનના રડારમાં ના પકડાય તેવું સ્વદેશી એટેક હેલિકોપ્ટર ભારતે બનાવ્યું, જાણો વિશેષતા
by Vipul Pandyaby Vipul Pandyaઆજનો દિવસ દેશના એર-પાવર અને ડિફેન્સ સેક્ટર (Defense Sector)માં આત્મનિર્ભર બનવાની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LACH)ને સોમવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)ની હાજરીમાં વાયુસેના (Air …
-
રાષ્ટ્રીય
હવે રક્ષા મંત્રાલયની જાહેરાત, સંરક્ષણ મંત્રાલયની નોકરીઓમાં અગ્નિવીરોને મળશે 10 ટકા અનામત
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં અગ્નિપથ યોજનાને લઈને ભારે હોબાળો ચાલી રહ્યો છે, ભારે વિરોધ વચ્ચે સરકારે આ યોજનામાં જોડાવા માગતા યુવાનોને લઈને મોટો નિર્ણય લીધો છે. જે પ્રમાણે સંરક્ષણ મંત્રાલયની 10 ટકા નોકરીઓમાં …
-
રાષ્ટ્રીય
રાજનાથસિંહની જાહેરાત, અગ્નિવીરોને નિવૃત્તી બાદ સસ્તા દરે લોન અપાશે
by Vipul Pandyaby Vipul Pandyaઅગ્નિવીર યોજનાને લઈને દેશભરમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે સર્જાયેલા વિવાદને સરકાર કોઈને કોઈ રીતે તેનો અંત લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સરકાર દ્વારા આ યોજનાને લઈને અનેક જાહેરાતો …
-
રાષ્ટ્રીય
ભારે વિરોધ વચ્ચે રાજનાથસિંહનું નિવેદન, કહ્યું, ઝડપથી ભરતી પ્રક્રિયા શરુ થશે
by Vipul Pandyaby Vipul Pandyaનરેન્દ્ર મોદી સરકારે મંગળવારે સેનામાં ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી હતી, ત્યારબાદ દેશના અનેક રાજ્યોમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. તેની સૌથી વધુ અસર બિહાર અને ઉત્તર પ્રદેશમાં જોવા મળી …
-
રાષ્ટ્રીય
અમેરિકાની ધરતી પરથી રાજનાથસિંહે શું કહ્યું પાકિસ્તાનના નવા વડાપ્રધાનને
by Vipul Pandyaby Vipul Pandyaરક્ષા મંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શહબાઝ શરીફને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ પડોશી દેશ પાકિસ્તાનના નવા વડાપ્રધાનને એ જ સંદેશો આપવા માંગે છે કે તેઓ પોતાને ત્યાં …
-
રાષ્ટ્રીય
વીતેલા બે વર્ષમાં આર્મીમાં કોઇ જ ભરતી જ થઇ નથી, જાણો કેમ !
by Vipul Pandyaby Vipul Pandyaવીતેલા બે વર્ષમાં આર્મીમાં કોઇ જ ભરતી થઇ નથી. રક્ષા દળોમાં ભરતીના સંદર્ભમાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે લેખીતમાં જવાબ આપતા કહ્યું હતું કે કોરોનાના કારણે આર્મીમાં ભરતી પ્રક્રિયામાં …
-
ભાજપ સંસદીય દળની બેઠક પૂર્ણ થઇ ચુકી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર પહોંચ્યા હતા. રાજનાથ સિંહ સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમનું ભવ્ય …
-
પાકિસ્તાનમાં ફેકાઇ ગયેલી ભારતની મિસાઇલ મુદ્દે રક્ષા મંત્રી રાજનાથસિંહે રાજયસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે આ ઘટના ખેદજનક છે પણ રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઇને …
-
GujaratElectionResult
ફાયર છે આપણા પુષ્કર, ઝૂકશે નહીં: રક્ષામંત્રી રાજનાથ સિંહ
by Vipul Pandyaby Vipul Pandyaદક્ષિણ ભારતના પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાન્નાની તમિલ ફિલ્મ ‘પુષ્પા’ રિલીઝ થયા બાદ તેના ડાયલોગ્સના કારણે સતત ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા પર સતત ફિલ્મની ચર્ચા …