Gujarat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતની (Mohan Bhagwat) આગામી મુલાકાતને લઈને ગુજરાત (Gujarat) ભાજપમાં રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. ભાગવતની મુલાકાત ખાસ કરીને વડોદરા અને ભરૂચ …
-
-
ગુજરાત
ગુજરાતમાં સૌ પ્રથમવાર હિંમતનગરમાં ૮ હજાર બાળકોને ગીતા ગ્રંથ અપાયો
by Harsh Bhattby Harsh Bhattસામાન્ય રીતે ભારત અને વિશ્વના અન્ય દેશો આજે પણ ગીતા ગ્રંથને મહાન માને છે. ત્યારે જો તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો જીવન જીવવાની અનેક જડીબુટ્ટી તથા માનવીમાં રહેલા વિકાર, …
-
Bharat Ratna : કેન્દ્ર સરકાર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ( LK Advaniને ભારત રત્ન (Bharat Ratna)થી સન્માનિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. …
-
રાષ્ટ્રીય
Advani : સંઘથી જનસંઘ અને મંદિર આંદોલન તથા 6 પુસ્તકના રચયિતા…
by Vipul Pandyaby Vipul PandyaLakrishna Advani અટલ બિહારી વાજપેયી સરકારમાં નાયબ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી (Lakrishna Advani) ને ભારત રત્ન આપવામાં આવશે. દેશનું સર્વોચ્ચ સન્માન મેળવનાર અડવાણી …
-
Loksabha Election 2024
Mohan Bhagwat : સંઘના વડા ત્રણ દિવસ ઉજ્જૈનમાં રહેશે, ભાગવતની મુલાકાત રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ…
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભાની ચૂંટણીનો રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષો પણ સંપૂર્ણ ચૂંટણી મોડમાં આવી ગયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ ચૂંટણી પહેલા સક્રિય દેખાય છે. સંઘના વડા ડૉ. મોહન …
-
ગુજરાત
AHMEDABAD : મેઘાણીનગર વિસ્તારમાં રામ મંદિર સંઘર્ષ ગાથાનુ આયોજન કરવામાં આવ્યુ
by Harsh Bhattby Harsh Bhattરામ મંદિર સંઘર્ષ ગાથા : અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, 22મી જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો માહોલ છે. અયોધ્યા વાસી …
-
રાષ્ટ્રીય
Congress Mission: Bharat Jodo Nyay Yatra નો કાફલો ક્યારે, ક્યાં અને કેવી રીતે નીકળશે
by Aviraj Bagdaby Aviraj BagdaCongress Mission: Congress નેતા Rahul Gandhi 14 જાન્યુઆરીથી Bharat Jodo Nyay Yatra કરશે. Rahul Gandhi ના નેતૃત્વમાં આ યાત્રા મણિપુરના ઇમ્ફાલથી શરૂ થશે અને 20 માર્ચે પૂર્ણ થશે. ઇમ્ફાલમાં પણ …
-
રાષ્ટ્રીય
Ram Mandir Inauguration: 32 વર્ષ સુધી કરેલી PM Modi ની તપસ્યા 22 જાન્યુ. એ સફળશે
by Aviraj Bagdaby Aviraj BagdaRam Mandir Inauguration: PM Narendra Modi 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ ખાસ દિવસને લઈને દેશભરમાં તૈયારીઓ થઈ રહી છે. જ્યારે PM Modi પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપે …
-
રામ મંદિર
Ayodhya Invitation: રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાન પ્રસંગ પર આમંત્રણ યાદી
by Aviraj Bagdaby Aviraj BagdaAyodhya Invitation: ઉત્તર પ્રદેશના Ayodhya માં 22 જાન્યુઆરીએ Ram Mandir માં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે આવનાર મહેમાનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ પ્રસંગમાં …
-
રાષ્ટ્રીય
Maharashtra : ભગવાન રામ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા NCP નેતાના બદલાયા સૂર! કહ્યું- મારો ઇરાદો..
by Vipul Senby Vipul Senમહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય ઘમાસાણ વધી રહ્યું છે. શરદ પવારની એનસીપી પાર્ટીના નેતા ડો. જિતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) ગુરુવારે ભગવાન શ્રીરામ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ફસાયા છે. જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને …