ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયાં, જિલ્લા ઉપ પ્રમુખ યતિષભાઇ દેસાઈએ જીલ્લા કલેકટરને પત્ર લખીને ફરિયાદ કરી છે કે ગોંડલ નગરપાલિકાએ તાજેતરમાં લોકમેળાનો કોન્ટ્રાકટ ટેન્ડર પધ્ધતિ દ્રારા ૪૫ લાખ ની…
-
Read
-
બિઝનેસ
જો તમે બેંકમાં વધુ પૈસા જમા કરાવો છો તો તમારે ચૂકવવી પડી શકે છે ફી, જાણો શું છે નિયમો
by Hardik Shahby Hardik Shahજો તમે 2000 રૂપિયા ચલણમાંથી બહાર થયા પછી બેંકોમાં વધુ પૈસા જમા કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ માટે ફી પણ ચૂકવવી પડી શકે છે. જો કે, આ નિયમ…
-
Read
ઓનલાઈન બેટિંગ એપ્સ પર લાગી શકે છે પ્રતિબંધ, મીડિયા અને અખબારોને આપી આ સલાહ
by Hardik Shahby Hardik Shahભારત સરકારે ગુરૂવારે ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમો જાહેર કર્યાં છે. ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રસારણ મંત્રાલયના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે નવા નિયમોની જાહેરાત કરી છે. નવા ગેમિંગ નિયમો ઓનલાઈન ગેમ્બલિંગ…
-
ગુજરાત
નાની-નાની બાબતોમાં કાળજી કોરોનાને રાખશે દુર, આજથી જ અપનાવો આ નિયમો
by Vipul Pandyaby Vipul Pandyaકોરોનાના કેસ માં વધારો થતા લોકોમાં ફરીએકવાર ફફડાટ ફેલાયો છે..રાજ્ય માં હાલ માં માત્ર સિંગલ ડિજિટ માં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે..જેની વચ્ચે રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્કતા દાખવી રહ્યું છે..આજે અમે આપને જણાવીશું કે કેવી નાની-નાની બાબતોની કાળજી રાખીને આપ કોરોનાને દુર રાખી શકો છો.ચાલો જોઇએ શું કાળજી રાખશો – ભીડમાં જતા પહેલા માસ્ક અવશ્ય પહેરો- કોરોના ની તમામ à
-
ગુજરાત
15 વર્ષ જૂની ગાડી જમા નિયમ અનુસાર જમા કરાવી, પણ લગાવ એટલો કે ઘરનું નામ બદલીને ગાડીના નંબર પર રાખી દીધું
by Vipul Pandyaby Vipul Pandyaસતત વધતા પ્રદૂષણને કારણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપેલો છે. ભારતમાં નિયમો અનુસાર આવા જૂના વાહનોનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકાતો નથી. જેથી સરકારે પણ 15 વર્ષ જુના વાહનો આરટીઓમાં જમા કરાવવા કહ્યું છે.ત્યારે રાજકોટમાં રહેતા રાજેશભાઈએ તેની 35 વર્ષ જુની ગાડીને જમા કરાવી છે અને લોકોને પણ આમ કરવા અપીલ કરી છે.રાજેશભાઈ ગોવિંદભાઈ મૈયડ à
-
રાષ્ટ્રીય
શું તમારા ઘરે પાલતું કૂતરું છે? તો આ નિયમ ધ્યાનથી વાચી જજો, નહીંતો થશે મોટું નુકસાન
by Vipul Pandyaby Vipul Pandyaઆજે આપણી ઈન્ડિયન સોસાયટીમાં પાલતું કૂતરું કે બિલાડી રાખવું એક સ્ટેટસ બની ગયું છે. જોકે, ઘણીવાર એવું બની જાય છે કે તમારું પાલતું પ્રાણી અન્ય લોકો માટે મુસિબત બની જાય છે. જો તમારા ઘરે પણ કોઇ પાલતું કૂતરું કે બિલાડી છે તે હવે તમારે અમુક નિયમોનું પાલન કરવું પડશે. છેલ્લા ઘણા દિવસોથી નોઇડા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનામાં કૂતરાના કરડવાની ઘટનાઓમાં થયેલા વધારાને ધ્યà
-
રાષ્ટ્રીય
EWS અનામતનો ફાયદો કોને મળી શકશે ? જાણો શું છે આ માટેની યોગ્યતા અને નિયમો
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો એક મહત્વપૂર્ણ સમાચાર (news) અંતર્ગત કોર્ટે EWS એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન બીજા શબ્દોમાં કહીએ તો આર્થિક રીતે નબળા સવર્ણો માટે અનામત પર ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે 10 ટકા અનામત અંગે મોદી સરકારના નિર્ણયને માન્ય ગણાવ્યો છે.બેન્ચે કહ્યું કે આ અનામત બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને ભાવનાનું ઉલ્લંઘન કરતું નથી. હવે જ્યારે EWS અનામત પર à
-
ગુજરાત
નિયમોમાં ફેરફાર કરવા જઇ રહ્યું છે BCCI, હવે એક ટીમમાં 11 નહીં પણ રમી શકશે આટલા ખેલાડીઓ
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ નિયમ હેઠળ હવે પ્લેઇંગ 11માં 11 નહીં પણ 15 ખેલાડીઓ હશે. આ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ સૌપ્રથમ 11 ઓક્ટોબરથી શરૂ થનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) માં લાગુ થઈ શકે છે. વાસ્તવમાં, આ નિયમ અનુસાર, પ્લેઇંગ 11 માં ખેલાડી બદલી શકાય છે. આ માટે, ટોસ સમયે, ટીમે 11 ખેલાડીઓ ઉપરાંત 4 વધારાના ખેલાડીઓના નામ લેવા પડશે. BCCI આ નà
-
સારે નિયમ તોડ દો… નિયમ પે ચલના છોડ દો… ખૂબસુરત ફિલ્મનું આ ગીત જ્યારે જ્યારે નિયમોને તોડવાની વાત આવે ત્યારે યાદ કરવામાં આવે છે. નિયમો શેના માટે બને છે? એનો એક સીધો જવાબ છે, તોડવા માટે. નિયમ, પાબંદી, દબાવ આ એવા શબ્દો છે જે કોઈને ક્યારેય પાળવા નથી ગમતાં. કેટલીક ઉંમર અને કેટલીક બાબતો એવી હોય છે જેમાં તમારે નિયમોને આધીન થઈને રહેવું પડે છે. નિયમો છે તો ઘણું બધું સચવાયેલું રહે છે. નિયમ છે તો જિ
-
ગુજરાત
RBIએ બે બેંકો પર લગાવ્યા નિયંત્રણો, ગ્રાહકોને હાલાકી, જાણો કઈ બેંકો…
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય
રિઝર્વ બેંક (RBI) એ ઉત્તર પ્રદેશની બે સહકારી બેંકો પર
ઘણા નિયંત્રણો લાદ્યા છે. આમાં ગ્રાહકો પણ દ્વારા બેંકમાંથી ઉપાડની મર્યાદાનો સમાવેશ
થાય છે. આ બંને બેંકો લખનૌ અર્બન સહકારી બેંક અને શહેરી સહકારી બેંક લિમિટેડ, સીતાપુર છે. રિઝર્વ બેંકે કહ્યું કે આ
બેંકોની કથળતી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.ગ્રાહકો
30,000 રૂપિયા સુધી ઉપાડી શકશે: કેન્દ્રીય બà