યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કી (Volodymyr Zelenskyy) કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝેલેંસ્કીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ આવી નથી. ઝેલેન્સકીના પ્રવક્તા સેરહી ન્યાકીફોરોવે 15 સપ્ટેમ્બરે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની કાર સાથે એક કાર અથડાઈ હતી. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, એક મોટા સમાચાર છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલà«
-
-
આંતરરાષ્ટ્રીય
યુદ્ધ વચ્ચે વોગ મેગેઝિન માટે રાષ્ટ્રપતિ જેલેન્સકીનું ફોટોશૂટ, પત્ની સાથે પોઝ આપતા ટ્રોલ થયા
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 5 મહિના થઈ ગયા છે. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ જેલેન્સકી આ મુશ્કેલ ક્ષણોમાં તેમના દેશના લોકો સાથે ઉભા હતા. આ માટે તેમણે પોતાના દેશના લોકોની વાહ-વાહી પણ મેળવી હતી. પરંતુ ઝેલેન્સકીના તાજેતરના પગલાથી તેમના માટે ટીકા થઈ છે. હાલમાં પણ યુક્રેન યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. 5 મહિનાના યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે. યુક્રેનનàª
-
આંતરરાષ્ટ્રીય
રશિયાએ ભૂલથી પોતાના જ સૈનિકો પર હુમલો કરી દીધો, યુક્રેનની સેનાએ કહ્યું – થેન્ક યુ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અઢી મહિનાથી વધુ સમય થઈ ગયો છે. યુક્રેનના ઘણા શહેરો આ યુદ્ધના કારણે તબાહ થઈ ગયા છે. હજારો લોકોના મોત પણ થયા છે. રશિયા અને યુક્રેન બંને તરફ નુકસાન પહોંચ્યું છે. દરરોજ નવા દાવોઓ અને વિગતો સામે આવી રહી છે. ત્યારે આ દરમિયાન યુક્રેને એવો દાવો કર્યો છે કે રશિયાની સેનાએ ભૂલથી તેના જ સૈનિકો પર હુમલો કર્યો અને તેમને મારી નાંખ્યા. આ કામ બદલ યુક્રેનના સ
-
આંતરરાષ્ટ્રીય
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આજથી ફરી શરુ થશે ભારત-રશિયાની ફ્લાઈટ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયન સરકાર દ્વારા સંચાલિત એરોફ્લોટ શુક્રવારથી રશિયા અને ભારત વચ્ચે ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે. એરોફ્લોટ કંપનીએ 8 માર્ચના રોજ તેની સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરી સ્થગિત કરી દીધી હતી કારણ કે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર યુદ્ધ શરૂ કર્યા પછી પ્લેન ભાડે આપનાર-યુ.એસ., યુકે અને યુરોપ જેવા પશ્ચિમી દેશોએ-તેમના વિમાનોને પાછા બોલાવ્યા હતા.એરલાઈને ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હà
-
આંતરરાષ્ટ્રીય
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડા પ્રધાન મોદી યુરોપ જશે, જાણો વિદેશ પ્રવાસની વિગત
by Vipul Pandyaby Vipul Pandyaવર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ વિદેશ પ્રવાસનું શિડ્યુલ આવી ગયું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયા -યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 મેથી 4 મે સુધી યુરોપના પ્રવાસ પર જશે. વડાપ્રધાન મોદી જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની મુલાકાત લેશે અને આ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મળશે. મોદી જર્મનીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ ઉપરાંત ત
-
રાષ્ટ્રીય
યુક્રેન યુદ્ધ, લાઉડસ્પીકર વિવાદ અને કોમી હિંસા મુદ્દે સરકારે ટીવી ચેનલો પર કરી લાલ આંખ
by Vipul Pandyaby Vipul Pandyaમાહિતી અને પ્રસારણ મંત્રાલયે રશિયા-યુક્રેન કવરેજ, જહાંગીરપુરી વિવાદ અને લાઉડસ્પીકર પર ડિબેટ શો પર નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે ન્યૂઝ ચેનલોને એડવાઈઝરી જાહેર કરીને ઉશ્કેરણીજનક, અસામાજિક, અસંસદીય અને ઉશ્કેરણીજનક હેડલાઈન્સથી બચવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રએ કહ્યું કે કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન એક્ટ) 1995ની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો.માહિતી અને પ્રસારણ મંત્રાલયે
-
આંતરરાષ્ટ્રીય
કિવમાં રશિયન સેનાની જોવા મળી ક્રૂરતા! મૃત્યુ પામેલા લોકોના શરીર પર જોવા મળ્યા ગોળીના નિશાન
by Vipul Pandyaby Vipul Pandyaઆજે સમગ્ર દુનિયામાં રશિયા-યુક્રેન યુદ્ધની અસર જોવા મળી રહી છે. ઘણા દેશ આ યુદ્ધથી પ્રભાવિત થયા છે. ત્યારે સ્પષ્ટરીતે સમજી શકાય છે કે યુક્રેન કે જે આ યુદ્ધમાં સૌથી વધારે પ્રભાવિત થયું છે તેની શું દશા હશે. તમે ભારતની ફિલ્મ બોર્ડર તો જોઇ જ હશે. ફિલ્મના અંતમાં એક ગીત આવે છે, ‘મેરે દુશ્મન મેરે ભાઈ, મેરે હમ સાયે…’ જેમા દર્શાવવામાં આવે છે કે યુદ્ધ બાદ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કઇંક આવ
-
આંતરરાષ્ટ્રીય
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના આ નેતાને આવ્યો હાર્ટ એટેક
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે 50 દિવસથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા યુક્રેનના શહેરોને સતત તબાહ કરી રહ્યું છે. દરમિયાન મીડિયામાં સમાચાર છે કે રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુને હાર્ટ એટેક આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિના ખૂબ જ નજીકના ગણાતા રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ લાંબા સમયથી જોવા મળતા ન
-
આંતરરાષ્ટ્રીય
રશિયા-યુક્રેન યુદ્ધમાં નરસંહાર, રસ્તા પર મળી આવ્યા 400થી વધુ મૃતદેહ
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ આજે પણ બંધ થવાનું નામ નથી લઇ રહ્યું. આ યુદ્ધમાં યુક્રેન દેશ લગભગ ખતમ જ થઇ ગયો છે. અહીં તમને ચારેય દિશાઓમાં યુદ્ધની નિશાનીઓ જોવા મળશે. માનવનો માનવી પ્રત્યેનો ગુસ્સો કેવો તે આજે યુક્રેનમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.કિવમાંથી 410 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ પહેલા ગઈકાલે એકસાથે 20 મૃતદેહો રસ્તા પર પડેલા મળી આવ્યા હતા. યુક્રેનમાં નાગરિકોની સામૂહિક હત્યાન
-
મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને ફટકો પડ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે (22 માર્ચ) પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. લગભગ સાડા ચાર મહિના બાદ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દેશમાં આજે ડીઝલના ભાવમાં 76 થી 86 પૈસાનો વધારો થયો છે. તો પેટ્રોલના ભાવમાં 76 થી 84 પૈસાનો વધારો થયો છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ વધાà