Ayodhya : હાલ સમગ્ર દેશ રામમય બની ગયો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈને દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં રહેતા…
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
VGGS 2024 : આંતરરાષ્ટ્રીય કંપનીઓએ GIFT – IFSC માં રોકાણ કરવામાં રસ દર્શાવ્યો
by Vipul Pandyaby Vipul PandyaVGGS 2024 પહેલા અગ્રણી ઓસ્ટ્રેલિયન કંપનીઓ સાથે સ્ટાર્ટઅપ અને ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા અને ગુજરાતમાં GIFT-IFSCમાં ફાઇનાન્સ સેક્ટરની ફર્મ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે મહત્વના કરારો કરવામાં આવ્યા છે. જેમાં…
-
ગુજરાત
CM Visits Singapore: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે સિંગાપોર પહોંચ્યા
by Vipul Pandyaby Vipul Pandyaસિંગાપોર પ્રવાસના પ્રથમ દિવસે ફાયનાન્સ એન્ડ બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે બેઠકોનો દૌર ગિફ્ટ સિટીમાં કાર્યરત સિંગાપોરની કંપનીઓની સફળ કામગીરી ગુજરાત-સિંગાપોરના વધતા સંબંધોનું મુખ્ય પરિબળ: મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે…
-
આંતરરાષ્ટ્રીય
Singapore: ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમ બન્યા સિંગાપોરના રાષ્ટ્રપતિ
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમે (Tharman Shanmugaratnam) સિંગાપોર (Singapore)ના રાષ્ટ્રપતિ (President) પદ માટે ચૂંટણી જીતી છે. અહેવાલ અનુસાર, ચૂંટણી વિભાગે શુક્રવારે જાહેરાત કરી હતી કે શનમુગરત્નમ 70.4 ટકા વોટ સાથે જીત્યા…
-
Read
ભારતે સિંગાપોર સાથે નિભાવી મિત્રતા, વિશેષ સુવિધા આપતા નિકાસ પર પ્રતિબંધ છતા ચોખાની કરશે નિકાસ
by Vishal Daveby Vishal Daveભારત સરકારે વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા અને સ્થાનિક બજારની માંગને પહોંચી વળવા ચોખાની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જૂન મહિનાથી ચોખાની નિકાસ પર અનેક નિયંત્રણો લાદ્યા છે. ગયા અઠવાડિયે જ…
-
રાષ્ટ્રીય
શ્રીહરિકોટાથી સિંગાપુરના બે સેટેલાઈટ થયાં લોન્ચ, જાણો ખાસિયત
by Viral Joshiby Viral Joshiભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છેય ભારતીય સ્પેસ એજન્સીએ શનિવારે સિંગાપુરની બે સેટેલાઈટને પૃથ્વીની કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધા છે. ઈસરોએ આ જાણકારી આપતા…
-
રાષ્ટ્રીય
દિલ્હીના LGએ મુખ્યમંત્રી કેજરીવાલની સિંગાપોર જવાની ફાઇલને ફગાવી
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સિંગાપોર મુલાકાત સાથે જોડાયેલી ફાઇલને ફગાવી દીધી છે. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે મેયરની કોન્ફરન્સમાં હાજરી આપવી મુખ્યમંત્રી માટે યોગ્ય નથી.દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીના ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સિંગાપોર ન જવાની સલાહ આપી છે. હલકી રાજનીતિ હેઠળ સિંગાà
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે સિંગાપોરમાં ઉતરતાની સાથે જ પોતાનું રાજીનામું ઈમેલ દ્વારા મોકલ્યું
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા
રાજપક્ષેએ ગુરુવારે સંસદના અધ્યક્ષને પોતાનું રાજીનામું ઈમેલ કરી દીધું હતું.
બુધવારે પત્ની સાથે શ્રીલંકા ભાગી ગયેલા રાજપક્ષેને ખાનગી મુલાકાતે સિંગાપોરમાં
પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. સિંગાપોરના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાજપક્ષેએ ન તો આશ્રય માંગ્યો છે અને ન
તો તેમને આશ્રય આપવામાં આવ્યો છે. તે ‘ખાનગી પ્રવાસ’ પર
સિંગાપોર આવ્યા છે.ઠ-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકાથી ભાગેલા રાજપક્ષે સિંગાપોર પહોંચ્યા, સિંગાપોરે કહ્યું, તેમને આશરો અપાયો નથી
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને માલદિવથી લઈને સાઉદી એરલાઈન્સનું વિમાન સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર પહોંચ્યું છે. સિંગાપોરમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના આગમનને લઈને સિંગાપોર સરકાર દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.સિંગાપોરના વિદેà
-
આંતરરાષ્ટ્રીય
સિંગાપુરના વડાપ્રધાને કરેલા ભારતીય સાંસદો વિશેના નિવદનનો ભારત દ્વારા વિરોધ
by Vipul Pandyaby Vipul Pandyaસિંગાપુરના વડાપ્રધાન લી સીન લોન્ગએ ભારતીય સાંસદો વિશે કરેલી ટિપ્પણી અંગે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાાણે ભારતીય વિદેશ મંત્રાલયે આ મુદ્દે સિંગાપુરના ઉચ્ચાયુક્ત સાઇમન વોંગને સમન્સ આપ્યું છે. વિદેશ મંત્રાલયે તેમની સામે આ મુદ્દો ઉઠાવ્યો છે અને સિંગાપુરના વડાપ્રધાનના નિવેદનને બિનજરુરી ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કà«