વિદેશ મંત્રી (Foreign Minister) એસ. જયશંકરે (S Jaishankar) શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાનથી ઉદ્ભવતા આતંકવાદ અને ચીન સાથેની આક્રમક સીમાપાર અથડામણ સામે ભારત (India)ની વળતી પ્રતિક્રિયાએ દર્શાવ્યું છે કે દેશ …
-
-
આંતરરાષ્ટ્રીય
હિના ખારને જયશંકરે આપ્યો સણસણતો જવાબ, કહ્યું દુનિયા મૂર્ખ નથી
by Vipul Pandyaby Vipul Pandyaભારત (India)ના વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) ફરી એકવાર પાકિસ્તાન (Pakistan) પર આતંકવાદ માટે ફીટકાર વરસાવ્યો છે. એસ જયશંકરે કહ્યું કે વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. તેમણે …
-
વડોદરા
આપણે ITમાં એક્સપર્ટ છીએ, પડોશી દેશ આતંકવાદમાં એક્સપર્ટ: વિદેશમંત્રી
by Vipul Pandyaby Vipul Pandyaવિદેશમંત્રી એસ. જયશંકરે વડોદરામાં રાઇઝિંગ ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ – ફોરેન પોલિસી ઇન મોદી એરા વિષય પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. મોદીયુગમાં ભારતની વિદેશનીતિ પર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ સાથે તેમણે …
-
રાષ્ટ્રીય
..અને અડધી રાત્રે PM MODIએ વિદેશ મંત્રીને ફોન કર્યો, જાણો શું કહ્યું
by Vipul Pandyaby Vipul Pandyaભારતના વિદેશ મંત્રી (Foreign Minister) એસ. જયશંકર (S Jaishankar) હાલમાં સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્કની મુલાકાતે છે. અહીં એક કાર્યક્રમને સંબોધતા, તેમણે ગયા વર્ષે તાલિબાનના કબજા પછી …
-
પયગંબર મોહમ્મદ પર બીજેપી નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી પર ઘણા દેશોએ નારાજગી વ્યક્ત કર્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. વિદેશ પ્રધાને કહ્યું હતું કે લોકોની …
-
રાષ્ટ્રીય
‘બીજાને ખુશ કરવા ભારત કોઇનો પડછાયો ન બની શકે’ વિદેશ મંત્રી એસ. જયશંકરના ફરી પશ્ચિમી દેશો પર પ્રહાર
by Vipul Pandyaby Vipul Pandyaરાજધાની દિલ્હીમાં દેશ વિદેશના નેતાઓ અને નીતિ નિર્માતોઓ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સંગષ્ઠી ‘રાયસીના ડાયલોગ’ ચાલી રહી છે. જેની ચર્ચામાં ભાગ લઇને વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે ફરી એક વખત અમેરિકા સહિત …
-
આંતરરાષ્ટ્રીય
માનવાધિકાર અંગે અમેરિકાએ આપી ભારતને સલાહ, વિદેશમંત્રીએ આપ્યો આ જવાબ
by Vipul Pandyaby Vipul Pandyaમાનવાધિકાર ઉલ્લંઘનના આરોપો પર ભારતે અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે. વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને અહીં માનવાધિકાર ઉલ્લંઘનના મામલાઓની યાદ અપાવી છે. ટુ પ્લસ ટુ મિટિંગ દરમિયાન બંને દેશો …
-
આંતરરાષ્ટ્રીય
વિદેશ મંત્રી જયશંકર માલદીવ પહોંચ્યા, દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પર ભાર
by Vipul Pandyaby Vipul Pandyaમાલદીવ અને શ્રીલંકાની પાંચ દિવસીય મુલાકાતના ભાગરૂપે વિદેશ મંત્રી એસ જયશંકર માલે પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો હેતુ ભારતના બંને મુખ્ય દરિયાઈ પડોશીઓ સાથે દ્વિપક્ષીય સંબંધોના વધુ વિસ્તરણની શક્યતાઓ શોધવાનો છે.માલદીવના …
-
રાષ્ટ્રીય
ચીની વિદેશમંત્રી સાથે ડોભાલ અને જયશંકરની મુલાકાત, કહ્યું – પહેલા સેના હટાવો, પછી જ આગળ વાત
by Vipul Pandyaby Vipul Pandyaચીનના વદેશ મંત્રી વાંગ યી ભારતના પ્રવાસે આવ્યા છે. આ દરનિયાન શુક્રવારે દિલ્હીમાં તેમણે રાષ્ટ્રીય સલાહકાર (NSA)અજીત ડોભાલ તથા વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી. લગભગ એક કલાક જેટલો …
-
આંતરરાષ્ટ્રીય
એસ. જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, વિદેશમંત્રી મેરિસ પેન સાથે કરી ચર્ચા
by Vipul Pandyaby Vipul Pandyaએસ.જયશંકરની કવાડ દેશોની બેઠકમાં હાજરીવિદેશ મંત્રી ડૉ એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના મેરિસ પેને સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર …