દિવાળી (Diwali)પહેલા રાજ્ય સરકાર (State Govt)દ્વારા લોકોને ભેટ આપવામાં આવી છે. સરકાર દ્વારા CNG અને PNGના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ …
-
-
GujaratElectionResultગુજરાત
ગુજરાત ઇલેક્શન: રાજ્ય સરકારે માંગો પૂર્ણ કરતાં વધુ એક આંદોલન સમેટાયું
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત(Gujarat) સરકારને વધુ એક આંદોલન સમેટવામાં સફળતા મળી છે. જેમાં સરકારે 14 પૈકી 11 માંગણીઓ સંતોષવા બાંહેધરી આપતા વનરક્ષકનું આંદોલન(Van Rakshak) પણ સમેટાઇ ગયુ છે.ગુજરાત રાજ્ય વનરક્ષક મંડળ સાથે બેઠક …
-
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટનો સવાલ, શું દેવામાં ડૂબેલા રાજ્યોમાં મફતની યોજનાઓને રોકી શકાય ?
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે નાણાપંચ પાસેથી જાણે કે શું પહેલાથી જ દેવામાં ડૂબેલા રાજ્યોમાં મફત યોજનાઓનો અમલ અટકાવી શકાય કે કેમ. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેન્ચે …
-
અમદાવાદ
ગુજરાતમાં pesa એક્ટના અમલના મુદ્દે કોંગ્રેસના રાજ્ય સરકાર પર પ્રહાર
by Vipul Pandyaby Vipul PandyaPanchayats Extension to Scheduled Areas Act એટલે કે Pesa એક્ટને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ શરુ થયું છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ભાજપ …
-
ગુજરાત
રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ પૂર્ણ, જાણો શું લાભ થશે
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જૂનના રોજ એક વાર ફરી ગુજરાતની મુલાકાત લેશે અને પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટા પ્રોજેક્ટ્સને ગુજરાતની જનતાને સમર્પિત કરશે, જેમાંનો એક એસ્ટોલ પ્રોજેક્ટ પણ …
-
રાષ્ટ્રીય
બિહારના જમુઇમાં દેશનો સૌથી મોટો સ્વર્ણ ભંડાર, ખોદકામની તૈયારીમાં રાજ્ય સરકાર
by Vipul Pandyaby Vipul Pandyaબિહારના સુવર્ણના ભંડારમાં ખોદકામનું કામ શરૂ થશે. જમુઈ સ્થિત દેશના સૌથી મોટા સોનાના ભંડારની શોધ માટે બિહાર ટૂંક સમયમાં કેન્દ્રીય એજન્સીની મદદ લેશે અને તેમની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરશે. જીઓલોજિકલ …
-
બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ માહિતી આપી હતી કે એલપીજી ગેસ સિલીન્ડરના પરવાનામાંથી ડિલરોને મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આઝાદીનો અમૃત …
-
ગુજરાત
વડાપ્રધાનના સૂચન બાદ ગુજરાતના ગામડાંઓમાં 23 લાખથી વધુ કામ પૂર્ણ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગત 11 માર્ચે ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને 11 માર્ગદર્શક સૂચનો રજૂ કર્યા હતા, જેના આધારે પંચાયતી રાજ સંસ્થાઓ તેની …
-
ગાંધીનગર
વિશ્વ બેંક દ્વારા ગુજરાતને પ્રથમ વખત આરોગ્ય ક્ષેત્રે સહાય અપાઇ
by Vipul Pandyaby Vipul Pandyaવર્લ્ડ બેન્કના પ્રતિનિધી મંડળે મંગળવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. વર્લ્ડ બેન્ક તરફથી ગુજરાત રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ અને સેવાઓને વધુ શ્રેષ્ઠ બનાવવા SRESTHA(System Reform Endevours for Transformed Health …
-
અમદાવાદમાં વર્ષ 2008માં સિરીયલ બ્લાસ્ટ મામલામાં 38 દોષીતોને થયેલી ફાંસીની સજાના કન્ફર્મેશન માટે રાજય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે. સરકાર દ્વારા નિર્દોષ છુટેલાને સજા કરવા અને આજીવન કેદની સજા પામેલાને …