પરમ પૂજય સંતરામ મહારાજની તપોભૂમિ એટલે નડિયાદનું સંતરામ મંદિર, આ સ્થળ અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થાન પ્રત્યે ભગવાનને આસ્થા છે કે અહીંની જળહળતી જ્યોતમાં સદગુરુ સંતરામ મહારાજ અખંડ …
-
-
ભાણવડ તાલુકો તો એક ઐતિહાસિક મહત્વ ઘરાવતો તાલુકો છે. ઘણીવાર વર્ષો સુઘી એકજ સ્થળમાં રહેવા છતાં આસપાસના સ્થળો વિશેનું આપણું જ્ઞાન સીમિત હોય છે, જેનો અહેસાસ ઘણા ને ઘણી બધી …
-
નવસારીમાં આવેલ વીરવાડી હનુમાન મંદિરને બીજું સારંગપૂર કહેવામા આવે છે. આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે. વીરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોના મનોરથ પુરા કરે છે. અહીં ભક્તો …
-
દંતકથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ તેમના યાદવ કુળ સાથે દ્વારકા સ્થાયી થયા હતા. કૃષ્ણ અવતાર તરીકે તેમના મૃત્યુ પછી, સમગ્ર દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયું હતું. દ્વારકા ‘ભગવાન કૃષ્ણનું ઘર’ તરીકે પ્રખ્યાત …
-
ભાવનગર જિલ્લાના મહુવા નજીક ઉંચા કોટડા ગામ નજીક ટેકરી ઉપર ગઢ કોટડા તરીકે ઓળખાતુ ચામુંડા માતાનું ઐતિહાસિક મંદિર આવેલું છે. જેને ગઢ કોટડા પણ કહેવામાં આવે છે. મંદિર દરિયા કિનારાની …