Adani Vidyamandir : અદાણી વિદ્યામંદિર (Adani Vidyamandir) ભદ્રેશ્વરના 12મા વાર્ષિક દિવસ ‘ઉત્કર્ષ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. વાર્ષિકોત્સવને વિદ્યાર્થીઓએ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને સમર્પિત કર્યો. 600 વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષ …
-
-
UN, Bharat v/s Pakistan: પાકિસ્તાન અત્યારે વૈશ્વિક સ્તરે ઘણી રીતે બદનામ થઈ રહ્યું છે. ભારત પર તે અવાર-નવાર અપોરો મુકતું હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રામ મંદિરને …
-
આંતરરાષ્ટ્રીય
42 દેશોના રાજદૂતો અને રાજદ્વારીઓ BAPS મંદિર, અબુ ધાબીની મુલાકાતે
by Harsh Bhattby Harsh BhattBAPS મંદિર અબુ ધાબી : સોમવાર 29 જાન્યુઆરી 2024 ના રોજ UAE માં ભારતીય દૂતાવાસના આમંત્રણ પર, અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરની 27 એકરની વિશાળ બાંધકામ સાઇટ પર 42 દેશોના …
-
Elon Musk: એલન મસ્ક અત્યારે ભારતના સમર્થનમાં આવ્યા છે. ભારતના સમર્થનમાં ટ્વીટ કરીને ભારતના ભરપૂર વખાણ કર્યા છે. ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાઈ સભ્ય બનાવવા માટેની વાત કરી છે. …
-
રાષ્ટ્રીય
Dubai : ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો PM MODI નો પ્રસ્તાવ
by Vipul Pandyaby Vipul Pandyaપીએમ નરેન્દ્ર મોદીએ 2038માં ભારતમાં યુએન ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. દુબઈમાં આયોજિત COP28 સમિટ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા માટે ભારત …
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ COP 28ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર …
-
આંતરરાષ્ટ્રીય
ભારતે ઠરાવની તરફેણમાં અને ઈઝરાયલની વિરુદ્ધમાં મતદાન કર્યું
by Hiren Daveby Hiren Daveઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેના પર મતદાન કરવામાં આવ્યું હતું અને પ્રથમ વખત, ભારતે યુએનને સમર્થન આપ્યું હતું …
-
રાષ્ટ્રીય
શ્રીલંકાની સાથે બાંગ્લાદેશે કેનેડાને આપી સલાહ…. જાણો ભારતે શું કહ્યું?
by Hiren Daveby Hiren Daveભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને અરીસો બતાવ્યો છે. એક મોટા કૂટનીતિક પગલા હેઠળ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને પૂજા સ્થાનો અને હેટ ક્રાઇમની ઘટનાઓને …
-
ઈઝરાયેલે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરાયેલા આતંકવાદી હુમલા બાદ ગાઝામાં ઈઝરાયેલના વળતા હુમલા સામેની તેમની ટિપ્પણીને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પદ પરથી રાજીનામું માંગ્યું છે. યુએનમાં ઇઝરાયેલના રાજદૂત …
-
Read
ગઢડા તાલુકાના લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડામાં બિનવારસી રેતી સહિતનો 1 લાખનો મુદ્દામાલ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ ગઢડા તાલુકાના લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડામાં રેતીના બિનવારસી જથ્થા સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીના પટમાં …