ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ત્રિ-દિવસીય વાઈબ્રન્ટ સમિટનું (VGGS-2024) આયોજન કરવામાં આવ્યું છે. સમિટમાં વૈશ્વિક નેતાઓ, વૈશ્વિક CEO ની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ થયો છે. આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ …
-
-
રાષ્ટ્રીય
UN : આતંકવાદ મુદ્દે ભારતે પાકિસ્તાનને ઠપકો આપ્યો, કહ્યું- શું તમે જાણો છો કે ડ્રોનથી હથિયારોની દાણચોરી કોણ કરે છે ?
by Dhruv Parmarby Dhruv Parmarભારતે ફરી એકવાર આતંકવાદને લઈને પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે (ભારત પાકિસ્તાનની નિંદા કરે છે). સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર આકરા …
-
Read
ગઢડા તાલુકાના લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડામાં બિનવારસી રેતી સહિતનો 1 લાખનો મુદ્દામાલ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ ગઢડા તાલુકાના લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડામાં રેતીના બિનવારસી જથ્થા સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીના પટમાં …
-
Read
‘કોઇપણ વિવાદને શાંતિપૂર્વક નથી ઉકેલી શકી રહ્યુ UN’ ભારતની સ્થાયી પ્રતિનિધિની UNSCમાં સ્પષ્ટ વાત
by Vishal Daveby Vishal Daveસંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ખુલ્લી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન સંવાદ દ્વારા શાંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં, વિવાદોના નિવારણ અને શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રાદેશિક, ઉપ-પ્રાદેશિક …
-
Read
અમને ગર્વ થશે જો ભારત UNSCનું કાયમી સભ્ય બને, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનનું નિવેદન
by Vishal Daveby Vishal Daveતુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદ પર મોટી વાત કહી છે. તેમણે કહ્યું છે કે જો ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવશે તો …
-
આંતરરાષ્ટ્રીય
UNSC ની સ્થાયી સદસ્યતા માટે વિશ્વને સણસણતો સવાલ કરતાં PM MODI
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) ગુરુવારે સવારે દિલ્હીથી ફ્રાન્સ ( France) જવા રવાના થયા હતા. પીએમ બે દિવસ ફ્રાન્સમાં રહેશે. ત્યાર બાદ તે યુએઈ જશે. આ દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
ભારતે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું, UNSCમાં યુક્રેનના સમર્થનમાં મતદાન કર્યું
by Vipul Pandyaby Vipul Pandyaયુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં યુક્રેન પર “પ્રક્રિયાગત મત” દરમિયાન ભારતે બુધવારે પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું. યુએન સિક્યુરિટી કાઉન્સિલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકીને આ સમય દરમિયાન વીડિયો-ટેલિકોન્ફરન્સ દ્વારા …
-
આંતરરાષ્ટ્રીય
રશિયા પર ઝેલેન્સકીનો હલ્લાબોલ, કહ્યું – લોકોને ટેન્કોથી કચડી નાખ્યા, બાળકોની સામે મહિલાઓ સાથે દુષ્કર્મ કરી રહ્યા છે રશિયન સૈનિકો
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેન પર રશિયાના આક્રમક હુમલા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વારંવાર રશિયા પર આકરા પ્રહાર કરે છે. ત્યારે ફરી એક વખત રશિયન હુમલાના વિરોધમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા …
-
આંતરરાષ્ટ્રીય
ભારત સહિત 13 દેશોએ યુક્રેનમાં માનવતાવાદી કટોકટી ઠરાવ પર ન કર્યું વોટિંગ
by Vipul Pandyaby Vipul Pandyaયુક્રેનમાં રશિયાના હુમલા બાદ સર્જાયેલી માનવતાવાદી કટોકટી અંગેના ડ્રાફ્ટ ઠરાવ પર બુધવારે સુરક્ષા પરિષદના મતદાનમાં ભારત સહિત 13 સભ્ય દેશોએ ભાગ લીધો ન હતો. ઠરાવમાં રાજકીય સંવાદ, વાટાઘાટો, મધ્યસ્થી અને …
-
આંતરરાષ્ટ્રીય
UNSCમાં રશિયાના નિંદા પ્રસ્તાવ મુદ્દે થયું વોટિંગ, ભારત ન થયું શામેલ
by Vipul Pandyaby Vipul Pandyaસંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત અને ચીને રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો. ઠરાવમાં યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવામાં આવી હતી. જેમાં રશિયાને યુક્રેનને બિનશરતી, …