UPSC સિવિલ સર્વિસ 2022 પરીક્ષામાં ઈશિતા કિશોરે સમગ્ર દેશમાં ટોપ કર્યું છે તેમણે વૈકલ્પિક વિષયમાં પોલિટિકલ સાયન્સ અને આંતરરાષ્ટ્રીય સંબંધ સાથે પરિક્ષા પાસ કરી છે. તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ…
-
-
રાષ્ટ્રીય
UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર, ઈશિતા કિશોરએ કર્યુ ટૉપ, છોકરીઓએ મારી બાજી
by Hiren Daveby Hiren Daveઆજે યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં આ વખતે મહિલાઓએ ટૉપ કર્યુ છે, ટૉપ કરનારી પરીક્ષાર્થી ઈશિતા કિશોર છે, ખાસ વાત છે કે, આ વખતે ટોપ…
-
રાજ્યના નવા પોલિસ વડા અંગે સૌથી મોટા સમાચારવિકાસ સહાયને નવા પોલિસ વડાનો ચાર્જ આપવામાં આવશેઆશિષ ભાટીયાની નિવૃતિ બાદ ચાર્જ સંભાળશેરાજ્યના નવા પોલિસ વડા અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વિકાસ સહાયને ઇન્ચાર્જ ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ સોંપાશે મહત્વનું છે કે આશિષ ભાટીયાનોં કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી તેઓ નિવૃતિ થઈ રહ્યા છે. એક્સ્ટેનશન અપાયા બાદ નિવૃત થઈ રહ્યા છે. આà
-
રાષ્ટ્રીય
UPSC 2022 પ્રિલિમ્સનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું, આ રીતે કરો ચેક
by Vipul Pandyaby Vipul PandyaUPSC 2022 પ્રિલિમ્સનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસી શકશે. આવા ઉમેદવારો કે જેમણે પ્રારંભિક પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને તેમનું પરિણામ ચકાસી શકે છે. પરિણામ ચકાસવા માટે ઉમેદવારોએ તેમનો રોલ નંબર તેમની સાથે રાખવાનો રહેશે. આ સાથે ઉમેદવારો લિંક દ્વારા તેમનું પરિણામ પણ ચકાસી શકશે.આન્સર કી અને કટ ઓફ માટે રાહ જોવà
-
રાષ્ટ્રીય
યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર, શ્રુતિ શર્માએ દેશભરમાં ટોપ કર્યું, ટોપ 5માં 4 છોકરીઓ
by Vipul Pandyaby Vipul Pandyaજાહેર સેવા આયોગ (UPSC) દ્વારા સિવલ સેવા પરીક્ષા 2021નું ફાઇનલ પરિણામ જાહર કરવામાં આવ્યું છે. UPSCની પરીક્ષા આપનારા પરીક્ષઆર્થીઓ UPSCની ઓફિશયલ વેબસાઇટ upsc.gov.in પર જઇને રીઝલ્ટ ચેક કરી શકે છે. UPSCના ફાઇનલ પરિણામની અંદર આ વખતે છોકરીઓએ મેદાન માર્યુ છે. ટોપ 3માં ત્રણેય યુવતીઓ આવી છે. શ્રૃતિ શર્મા નામની યુવતીએ દેશમાં ટોપ કર્યું છે.આ સિવાય ખાસ વાત એ છે કે ટોપ 5 રેન્કમાં પણ 4 છોકરીઓ સામેલ છે. અંકિતા અગ્રવાલ અન
-
એક સમય એવો હતો કે IPS અને IAS જેવી દેશની મહત્વની પોસ્ટ પર મોટા ભાગના અધિકારીઓ ગુજરાત બહારના જ જોવા મળતા હતા. ગુજરાત માટે એવું કહેવાય છે કે ગુજરાતીઓના લોહીમાં જ વેપાર છે એટલે કે ગુજરાતના મોટા ભાગના લોકોને નાનો તો નાનો પણ વ્યાપાર કરવો ગમે છે. પરંતુ હવે સમય બદલાયો છે આજની 21મી સદીના આ યુગમાં ગુજરાતના યુવાનો IAS-IPS અધિકારીઓ બનવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આજે અમે તમને ગુજરાતના સંસ્કારી નગરી