ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. બચાવ ટુકડીઓ સુરંગની ઉપરથી ખનન અને વર્ટિકલ ડ્રિલિંગ કરી રહી છે. 41 શ્રમિકો છેલ્લા 17 દિવસથી ટનલમાં ફસાયેલા છે. તેમણે બચાવવાના …
-
રાષ્ટ્રીય
-
-
રાષ્ટ્રીય
Uttrakhand: ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે બંધ, હિમાચલથી દિલ્હી સુધી તારાજી
by Hiren Daveby Hiren Daveઉત્તર ભારતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની રહી છે ત્યારે આજે વધુ એક આવી જ ઘટના ચમોલીમાં બની છે. ભૂસ્ખલનને કારણે ફરીએકવાર બદ્રિનાથ નેશનલ હાઈવે બંધ …
-
રાષ્ટ્રીય
ઉત્તરાખંડ સરકારે લીધો મોટો નિર્ણય, કેદારનાથ ધામની મુલાકાત માટે 8 મે સુધી રજીસ્ટ્રેશન બંધ
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તરાખંડમાં પ્રતિકૂળ હવામાનને કારણે ચારધામ યાત્રા પર જઈ રહેલા ભક્તોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કેદાર ઘાટીમાં ખરાબ હવામાનના કારણે યાત્રાને ફરી એકવાર સ્થગિત કરવામાં આવી છે. આગામી 3 …
-
-
રાષ્ટ્રીય
ઉત્તરાખંડના ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી, સુરક્ષા વધારાઈ
by Vipul Pandyaby Vipul Pandyaઆતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (Jaish E Mohammed) નામથી ઉત્તરાખંડના (Uttrakhkand) ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના (Uttarpradesh) રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર રેલવે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ હરિદ્વારને મોકલવામાં …
-
રાષ્ટ્રીય
ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી માટે તખ્તો તૈયાર, જાણો કયાંથી લડશે પેટા ચૂંટણી
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ચંપાવતથી વિધાનસભાની પેટા ચૂંટણી લડશે. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ખટીમા બેઠક પરથી હાર્યા હોવાથી તેમને પેટા ચૂંટણી લડીને બેઠક જીતવી પડશે. તેમના માટે ચંપાવતની સીટ ચંપાવતના …
-
રાષ્ટ્રીય
વૃદ્ધાએ પોતાની તમામ સંપતિ રાહુલ ગાંધીના નામે કરી, જાણો શા માટે આવું કર્યુ?
by Vipul Pandyaby Vipul Pandyaસામાન્ય રીતે લોકો પોતોના દીકરા- દીકરી અથવા તો પરિવારના કોઇ વ્યક્તિના નામે પોતાની સંપતિ કરે છે. તો જેમને કોઇ વારસ નાહોય તેવા લોકો કોઇ મંદિર અથવા તો સંસ્થાને પોતાની સંપતિનું …
-
રાષ્ટ્રીય
ઉત્તરાખંડ અને ગોવાના મુખ્યમંત્રીના નામ પર મંજૂરીની મહોર, ધામી 23 માર્ચે કેબિનેટ સાથે લેશે શપથ
by Vipul Pandyaby Vipul Pandyaવિધાનસભાની ચૂંટણીમાં પુષ્કર સિંહ ધામીની હારને એકે તરફ રાખીને ભાજપે તેમને ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પ્રમોદ સાવંતને ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે. આમ ભાજપે પોતાના ચાર …
-
GujaratElectionResult
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની હાર, કાલે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaજયંત ચૌધરીએ શું કહ્યું?આરએલડી પ્રમુખ જયંત ચૌધરીએ યુપીના પરિણામો પર કહ્યું કે ‘હું લોકોના મતનું સન્માન કરું છું. જીતેલા તમામ ધારાસભ્યોને અભિનંદન. આશા છે કે તેઓ લોકોના ભરોસા પ્રમાણે કામ …