આજે વસંત પંચમી (Vasant Panchami)નું પર્વ છે. માતા સરસ્વતી (Saraswati)ની આરાધના કરવાનું આજે મહાત્મ્ય છે કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર મહા મહિનાની શુકલ પક્ષની પંચમીના રોજ માતા સરસ્વતીની ઉત્પત્તી થઇ …
-
-
વિક્રમ સવંત 2078ની આજે મહા સુદ પાંચમના રોજ વસંત પંચમીનું પર્વ ઉજવાય છે. હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર વસંતપંચમીએ ઋતુઓની રાણી અને વણજોયું મુહૂર્ત ગણાય છે. આજના દિવસે દેવી સરસ્વતીના પૂજન અને …