શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમા આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ઊપર 358 નાના મોટા …
-
-
ગુજરાત
વર્લ્ડ કપ મેચમાં ભારતના વિજયને લઇ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ હનુમાનજી દાદાના દર્શન કરી પ્રાર્થના કરી
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – ગજેન્દ્ર ખાચર સાળંગપુર હનુમાનજી મંદિરે ચાલતા 175મો શતામૃત મહોત્સવ મા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી આપી હતી. આવતીકાલે યોજાનારી વર્લ્ડ કપ મેચમાં ભારતનો વિજય ડંકો વાગે તેવી …
-
અહેવાલ – રહીમ લાખાણી, રાજકોટ રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરનાં રજત જયંતી મહોત્સવ ઉપક્રમે ભગવાનના મહાઅન્નકૂટ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે.જેનાં દર્શનનો લાભ ૧૩ અને ૧૪ નવેમ્બરના રોજ બે દિવસ સુધી …
-
ગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડમી વિદ્યાર્થી બાદ ડમી ડીન કાંડનો મુદ્દો ગરમાયો
by Hardik Shahby Hardik Shahસૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકવાર ફરી વિવાદોમાં આવી છે. આ વખતે વિવાદનું કારણ ડમી ડીન છે. જીહા, ડમી વિદ્યાર્થી બાદ હવે આ યુનિવર્સિટીમાં ડમી ડીનનો વિવાદ સામે આવ્યો છે. જણાવી દઇએ કે, …
-
રાષ્ટ્રીય
BJP સાંસદ Gautam Gambhir સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત, Video
by Viral Joshiby Viral Joshi30 મે થી 30 જૂન સુધી ભાજપનું જનસંપર્ક અભિયાન ચાલવાનું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીની જવાબદારી અપાઈ છે. 2024 લોકસભાની ચૂંટણી અગાઉ રાષ્ટ્રવ્યાપી મહા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં …
-
ગુજરાત
રાજકોટ : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં પૂર્વ CM વિજય રૂપાણીએ કહ્યું, કોંગ્રેસ હિન્દુ વિરોધી પાર્ટી છે તેથી તે…
by Dhruv Parmarby Dhruv Parmarબાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં છે. જેમાં સુરત, અમદવાદ બાદ રાજકોટમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાયો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહેલા દિવ્ય દરબારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. …
-
ગુજરાત
રાજકોટ:દિવ્ય દરબારને લઈ પૂર્વ CM વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન
by Hiren Daveby Hiren Daveબાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં આગમન થવાનું છે. રાજ્યના પાંચ મોટા શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે બાબા રાજ્યમાં આવે તે પહેલાંથી જ વિરોધ શરૂ થઈ ચૂક્યો …
-
ગાંધીનગરના મુલાસણાની પાંજરાપોળની જમીનના ભ્રષ્ટાચારના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ખુલાસો કરીને કોંગ્રેસના વિપક્ષના નેતા દ્વારા લગાવાયેલા આરોપોનું ખંડન કર્યું છે. તેમણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે હાલમાં કોંગ્રેસ પાસે …