બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી #BoycottBollywood નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેના કારણે બોલિવૂડને મોટા ફટકો પડી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી બોલિવૂડના દિગ્ગજ કલાકારો ગુરુવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. આ દરમિયાન સુનીલ શેટ્ટીએ બોલિવૂડને સતત બદનામ કરતો #BoycottBollywood ટ્રેન્ડનો ઉલ્લેખ કરતા પોતાની વાતને રજૂ કરી હતી. અભિનેતા સુનીલ શેટ્ટી (Actor Sunil Shetty) એ CM યોગીને કહ્યું કે, બોલિવૂડà
-
-
રાષ્ટ્રીય
રાહુલ ગાંધીના ચીન મુદ્દેના નિવેદન પર ભાજપ આક્રમક, જાણો કયા નેતાએ શું આપી પ્રતિક્રિયા
by Vipul Pandyaby Vipul Pandyaતવાંગ મામલાને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદનથી હંગામો મચી ગયો છે. તેમણે જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ તાજેતરમાં તવાંગ અથડામણને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે કહ્યું કે સરકાર ચીનની ધમકીને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમના નિવેદન પર ભાજપના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. તવાંગ ઘર્ષણ મુદ્દે રાહુલ ગાંધીàª
-
રાષ્ટ્રીય
આજે વડાપ્રધાનશ્રી પહોંચશે અયોધ્યા, દિપોત્સવનો કરાવશે પ્રારંભ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે દિવાળીના (Diwali 2022) પર્વ પર અયોધ્યા જશે. આ દરમિયાન વડાપ્રધાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સ્થળનું નિરીક્ષણ કરશે. તેઓ ભગવાન શ્રીરામલલાના દર્શન અને પૂજા કરશે. આ પછી પ્રતિકાત્મક ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થશે. પૂજાપાઠ બાદ વડાપ્રધાનશ્રી ભવ્ય દિપોત્સવ સમારોહની શરૂઆત કરશે.વડાપ્રધાનશ્રીનો સંપૂર્ણ કાર્યક્રમવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજà
-
ઉત્તરપ્રદેશની (UP) યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સરકારે ઉત્તરાખંડ સરકારની જેમ 60 વર્ષથી વધારે વયના પત્રકારોને પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. માહિતી અને જનસંપર્ક વિભાગ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે પ્રદેશમાં 60 વર્ષથી વધારેની ઉંમરના પત્રકારોને પેન્શન (Pension Scheme For Journalist) આપવા માટેનો નિર્ણય કર્યો છે. બુધવારે ઉત્તરપ્રદેશ સરકારના (Govt of UttarPradesh) માહિતી
-
ધર્મ ભક્તિરાષ્ટ્રીય
રામ લલ્લાના ભક્તો માટે શુભ સમાચાર ! જુઓ રામ મંદિર નિર્માણની એક્સક્લુઝિવ તસવીરો
by Vipul Pandyaby Vipul Pandyaયુપીના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે મંદિર નિર્માણ કાર્યની ખાસ તસવીરો સામે આવી છે. આ તસવીરો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે. આમાં જોઈ શકાય છે કે મંદિર કેવું બની રહ્યું છે અને ગર્ભગૃહ કેવુ હશે. (Ayodhya Ram Mandir Exclusive Photos) ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિર નિર્માણ કાર્યની ખાસ તસવીરો સામે આવી છે. આ તસવીરો ટà«
-
રાષ્ટ્રીય
હેટ સ્પીચ ભાષણ કેસમાં CM યોગી આદિત્યનાથને રાહત, SCએ કહ્યું- અરજીમાં કોઈ યોગ્યતા નથી
by Vipul Pandyaby Vipul Pandyaહેટ સ્પીચ કેસમાં સુપ્રીમ કોર્ટે યુપીના સીએમ યોગી આદિત્યનાથને મોટી રાહત આપી છે. કોર્ટે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે અને તે યોગ્યતાની નથી. અરજીમાં કોઈ યોગ્યતા નથીઅપ્રિય ભાષણ કેસમાં સુપ્રીમ કોર્ટે યુપીના સીએમ યોગી આદિત્યનાથને મોટી રાહત આપી છે. કોર્ટે તેમની સામે કાર્યવાહીની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે અને તે યોગ્યતામાં નથી. સીએમ યોગી આદિત્યનાથ સàª
-
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ના નિશાના પર હવે ડ્રગ માફિયા (Drug Mafia) આવી ગયા છે. ગેરકાયદેસર મિલકતો વસાવનારા તથા તોફાનીઓ પર બુલડોઝરની કાર્યવાહી કરનારી સરકાર હવે ડ્રગ ડીલરો સામે પણ કડક કાર્યવાહી કરશે. ડ્રગ માફિયાઓને પણ હવે તોફાનીઓ, ગેરકાયદેસર મિલકત વસાવનારાની શ્રેણીમાં લેવામાં આવ્યા છે.યોગી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સનો ધંધો કરનારાઓ સામે કડક કાર્યવàª
-
રાષ્ટ્રીય
ઉત્તરપ્રદેશમાં વિદેશીરોકાણ વધારવા યોગી સરકારે ઘડ્યો માસ્ટર પ્લાન
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરપ્રદેશ સરકારે (Government of Uttar Pradesh) ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં (Global Investors Summit) દેશ અને વિદેશના મોટા ઉદ્યોગપતિઓને લાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તે માટે ઉત્તરપ્રદેશનો ઉદ્યોગ વિભાગ સપ્ટેમ્બરમાં રોડ શોની શરૂઆત કરશે. વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાલ આ રોડ શૉની તૈયારીઓ શરૂ કરી દીધી છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) રાજ્યમાં રૂ. 10 લાખ કરોડનું રોકાણ લાવવાનો ટાર્ગેટ સેટ કરી દીધો છે અને àª
-
રાષ્ટ્રીય
નમાઝનો વિડીયો વાયરલ થયા બાદ લુલુ મોલે નોંધાવી FIR, કોઈ પણ ધાર્મિક પ્રાર્થનાની મંજૂરી નથી
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં લુલુ મોલના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે મોલ તમામ ધર્મોનું સન્માન કરે છે, પરંતુ આ સ્થળે કોઈપણ ધાર્મિક કાર્યો અથવા પ્રાર્થનાની મંજૂરી આપતું નથી. મોલ પરિસરમાં નમાજ અદા કરી રહેલા લોકોના સમૂહનો એક કથિત વિડીયો વાયરલ થયા બાદ મેનેજમેન્ટ દ્વારા આ નિવેદન જારી કરવામાં આવ્યું છે. અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે મોલના કર્મચારીઓએ જ નમાજ અદા કરી રહ્à
-
રાષ્ટ્રીય
રામપુર બાદ આઝમગઢ સીટ પણ સપાએ ગુમાવી, ભાજપના ઉમેદવાર નિરહુઆની જીત
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશમાં લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપે બમ્પર જીત નોંધાવી છે. સમાજવાદી પાર્ટીને વધારે એક ઝટકો મળ્યો છે. રામપુર બાદ આઝમગઢમાં પણ ભાજપે જીતી મેળવી છે. આઝમગઢથી ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆએ જીત મેળવી છે. નિરહુઆએ સપાના ઉમેદવાર અને અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવને હરાવ્યા છે. 3 વર્ષ પહેલા 2019ની સામાન્ય ચૂંટણીમાં અખિલેશ યાદવે નિરહુઆને ખરાબ રીતે હરાવ્યા હતા. ચૂંટણી પંચàª