Rajasthan: જોધપુરમાં ગમખ્વાર અકસ્માત, ગુજરાતના 6 યાત્રાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના જોધપુરમાં ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતના 6 યાત્રાળુઓના મોત થયા છે અને 10થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બાલેસર વિસ્તારના ખારી બેરી ગામ નજીક ટ્રેલર અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે અકસ્માત થયો હતો. ટેમ્પો ટ્રાવેલરમાં ગુજરાતના યાત્રાળુઓ રામદેવરા દર્શન માટે જઈ રહ્યાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે જોધપુરની MDM હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Advertisement
- Rajasthan: ટેમ્પો ટ્રાવેલરમાં રામદેવરા જતા હતા યાત્રાળુઓ
- તમામ યાત્રાળુઓ અમદાવાદ જિલ્લાના વતની
- ઈજાગ્રસ્ત 10થી વધુ જોધપુરમાં સારવાર હેઠળ
Rajasthan: રાજસ્થાનના જોધપુરમાં ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતના 6 યાત્રાળુઓના મોત થયા છે અને 10થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બાલેસર વિસ્તારના ખારી બેરી ગામ નજીક ટ્રેલર અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે અકસ્માત થયો હતો. ટેમ્પો ટ્રાવેલરમાં ગુજરાતના યાત્રાળુઓ રામદેવરા દર્શન માટે જઈ રહ્યાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે જોધપુરની MDM હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

