Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

SURAT : રેલવે વિભાગે કર્યું 'બુદ્ધિ'નું પ્રદર્શન, મુસાફરો વતન પહોંચ્યા ત્યાર પછી ઉધના સ્ટેશન પર મંડપ અને લાઇટની વ્યવસ્થા

SURAT વિભાગે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને પોતાની જ મજાક બનાવી લીધી છે, વાત જાણે તેમ છે કે, દિવાળીના તહેવાર ટાણે સુરત ઉધણા રેલવે સ્ટેશને પ્રતિદિવસ 20-25 હજાર મુસાફરોની ભીડ રહેતી હતી. આ સમય એવો હતો કે, યાત્રીઓને તડકામાં ઉભા રહીને ટીકિટ મેળવવા મજબૂર બનવું પડ્યું હતુ અને ભૂખ્યા પણ રહેવું પડ્યું હતું. હવે જ્યારે તમામ મુસાફરો ઘરે પહોંચી ગયા છે, ત્યારે મુસાફરોને તડકાથી બચાવવાનું રેલવે વિભાગને એકાએક યાદ આવ્યું છે...
surat   રેલવે વિભાગે કર્યું  બુદ્ધિ નું પ્રદર્શન   મુસાફરો વતન પહોંચ્યા ત્યાર પછી ઉધના સ્ટેશન પર મંડપ અને લાઇટની વ્યવસ્થા
Advertisement
  • SURAT ઉધના સ્ટેશન પર રેલવે વિભાગે કર્યું 'બુદ્ધિ'નું પ્રદર્શન : દિવાળી ભીડ પછી મંડપ-લાઇટ, મુસાફરો ઘરે પહોંચ્યા પછી યાદ આવ્યું
  • તહેવાર પછી વ્યવસ્થા : ઉધના સ્ટેશન પર લાખો મુસાફરો વતન પહોંચ્યા ત્યારે રેલવેનો મંડપ બંધાયો
  • દોઢ કિ.મી. લાઇનમાં તડકામાં ટીકિટ : સુરતમાં દિવાળી-છઠ પૂજા ભીડ પછી રેલવે વિભાગની વ્યવસ્થા
  • ઉધના સ્ટેશન પર 24 કલાકની લાઇન : મુસાફરો વતન પહોંચ્યા પછી રેલવેનો મંડપ

SURAT ઉધના રેલવે વિભાગે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. વાત જાણે એવી છે કે, જ્યારે દિવાળી ટાણે પ્રતિદિવસ હજારોની સંખ્યામાં મુસાફરો ઉધના રેલવે સ્ટેશને ટીકિટ લઈને પોતાના વતનની મુસાફરી કરવાં આવતા હતા. તે સમયે મુસાફરોને ટીકિટ લેવા માટે કલાકો સુધી તડકામાં ઉભા રહેવું પડ્યું હતું. પરંતુ તે સમયે રેલવે વિભાગને મુસાફરોની યાતનાઓ દેખાઈ નહીં પરંતુ જ્યારે મુસાફરો હાલાકી ભોગવીને પોતાના વતન પહોંચી ગયા છે, ત્યારે રેલવે વિભાગને મુુસાફરોની મુશ્કેલીઓ દેખાઈ અને એકાએક મંડપ બંધાવ્યો હતો.

Tags :
Advertisement

.

×