Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dravid ના રાજીનામા પાછળ શું છે સચ્ચાઈ? AB de Villiers એ ખોલ્યો ભેદ

Rahul Dravid : ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને હાલના કોચ રાહુલ દ્રવિડનું નામ હંમેશા શિસ્ત, સ્થિરતા અને પ્રતિબદ્ધતા સાથે જોડાયેલું રહ્યું છે. પરંતુ, IPL 2026ની શરૂઆત પહેલાં, તેમના રાજસ્થાન રોયલ્સ (RR) સાથેના કોચિંગ કાર્યકાળનો અંત માત્ર એક જ સિઝન બાદ આશ્ચર્યજનક રીતે આવ્યો છે.
dravid ના રાજીનામા પાછળ શું છે સચ્ચાઈ  ab de villiers એ ખોલ્યો ભેદ
Advertisement
  • એક જ સિઝન બાદ Rahul Dravid નો RR સાથે કોચિંગ કાર્યકાળ પૂર્ણ
  • દ્રવિડના રાજીનામા પાછળ શું છે સચ્ચાઈ? એબી ડી વિલિયર્સે ખોલ્યો ભેદ
  • ખરાબ હરાજી અને સંજુની ઈજા, RR ના નિષ્ફળ સીઝનનું મોટું કારણ
  • રાહુલ દ્રવિડના બહાર નીકળ્યા બાદ રાજસ્થાન રોયલ્સનું ભવિષ્ય શું?

Rahul Dravid Resignation : ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને હાલના કોચ રાહુલ દ્રવિડનું નામ હંમેશા શિસ્ત, સ્થિરતા અને પ્રતિબદ્ધતા સાથે જોડાયેલું રહ્યું છે. પરંતુ, IPL 2026ની શરૂઆત પહેલાં, તેમના રાજસ્થાન રોયલ્સ (RR) સાથેના કોચિંગ કાર્યકાળનો અંત માત્ર એક જ સિઝન બાદ આશ્ચર્યજનક રીતે આવ્યો છે. RR ફ્રેન્ચાઇઝીએ પોતે આ વાતની પુષ્ટિ કરી, અને આ ઘટનાએ ક્રિકેટ જગતમાં અનેક સવાલો ઉભા કર્યા છે. શું આ ખરેખર દ્રવિડનો પોતાનો નિર્ણય હતો કે પછી ફ્રેન્ચાઇઝીના ખરાબ પ્રદર્શનનું પરિણામ?

Tags :
Advertisement

.

×