Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News : વીજ પોલ હટાવવા મુદ્દે ખેડૂતોની આશા બંધાઈ! કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોંડલ સંમેલનમાં ખેડૂતોને આપી હૈયાધારણ

Rajkot News : રાજકોટના ગોંડલના ખેડૂતોના સંમેલનમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના હિતમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. ખેડૂતોની આ લાંબા સમયની માંગણી અને ખેતીમાં પડતી હાલાકીને ધ્યાને લેતા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સક્રિય રીતે વિચારણા કરી રહ્યાં છે.
rajkot news   વીજ પોલ હટાવવા મુદ્દે ખેડૂતોની આશા બંધાઈ  કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોંડલ સંમેલનમાં ખેડૂતોને આપી હૈયાધારણ
Advertisement

Rajkot News : રાજકોટના ગોંડલના ખેડૂતોના સંમેલનમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના હિતમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. ખેડૂતોની આ લાંબા સમયની માંગણી અને ખેતીમાં પડતી હાલાકીને ધ્યાને લેતા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સક્રિય રીતે વિચારણા કરી રહ્યાં છે.

Tags :
Advertisement

.

×