Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : સંકલન સમિતિની બેઠકમાં હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ઉઠતા વિવાદ!

અમદાવાદની સંકલન સમિતિની બેઠક યોજાઈ હિંદુ વિસ્તારમાં મુસ્લિમોને ફ્લેટ વેચાઈ રહ્યા છે : MLA અમિત ઠાકરે કેટલાક બિલ્ડર લાભ માટે અઘોષિત રેખા બહાર સ્કીમ મુકતા હોવાનો પણ આક્ષેપ શાંતિ બની રહે તે માટે આવી સ્કીમોની રજા ચિઠ્ઠી રદ્દ કરવા...
ahmedabad   સંકલન સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમનો મુદ્દો ઉઠતા વિવાદ
Advertisement
  1. અમદાવાદની સંકલન સમિતિની બેઠક યોજાઈ
  2. હિંદુ વિસ્તારમાં મુસ્લિમોને ફ્લેટ વેચાઈ રહ્યા છે : MLA અમિત ઠાકરે
  3. કેટલાક બિલ્ડર લાભ માટે અઘોષિત રેખા બહાર સ્કીમ મુકતા હોવાનો પણ આક્ષેપ
  4. શાંતિ બની રહે તે માટે આવી સ્કીમોની રજા ચિઠ્ઠી રદ્દ કરવા માગ કરાઈ
  5. હિંદુ-મુસ્લિમની રાજનીતિમાંથી ભાજપે બહાર આવવું જોઇએ: ખેડાવાલા

અમદાવાદમાં (Ahmedabad) આજે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિંદુ-મુસ્લિમનો મુદ્દો ઊઠતા ભાજપ (BJP) અને કોંગ્રેસનાં (Congress) નેતા સામ-સામે આવ્યા હતા. ભાજપનાં ધારાસભ્ય અમિત ઠાકરે હિંદુ વિસ્તારમાં મુસ્લિમોને ફ્લેટ વેચાતા હોવાનો દાવો કરી વિરોદ નોંધાવ્યો હતો. જ્યારે, બીજી તરફ કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપે હવે હિંદુ-મુસ્લિમની રાજનીતિમાંથી બહાર આવવું જોઇએ. સંકલન સમિતિની બેઠકમાં હાર્દિક પટેલે પણ ખાસ રજૂઆત કરી હતી.

Tags :
Advertisement

.

×