Ahmedabad Iscon Bridge Accident કેસમાં તથ્ય વિરુદ્ધ મનુષ્યવધની કલમ ઉમેરવામાં આવશે ?
નરસંહારી તથ્યના અકસ્માત મામલે ટ્રાફિક JCPનું મોટું નિવેદન
"મનુષ્યવધની કલમ ઉમેરવા કોર્ટને રિપોર્ટ કર્યો છે"
"અધિકારીઓએ પુરાવા એકત્ર કરી ચાર્જશીટ કરી છે"
"તથ્ય પટેલ કેસમાં 200થી વધુ સાહેદો છે"
"મહત્વના જરૂરી સાહેદોને જ લઇશુ"
"તપાસ હાલ પૂર્ણ થવાના આરે છે"
"કોર્ટમાં તમામ પુરાવા કાલે રજૂ કરાશે"
તથ્ય સામે 308ની કલમ ઉમેરવામાં આવશે
7 હજાર પેજની ચાર્જશીટ રજૂ કરાશે
17 સાક્ષીના નિવેદન લેવામાં આવ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ