Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad plan crash: 4 IAS અધિકારીઓને સિવિલમાં ઇમરજન્સી ડ્યુટીમાં મુકાયા

રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ સમીક્ષા કરી મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી સિવિલમાં 4 IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટીમાં મૂક્યા Ahmedabad plan crash : અમદાવાદના મેઘાણીનગરમાં વિમાન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ દરમિયાન 150થી...
ahmedabad plan crash  4 ias અધિકારીઓને સિવિલમાં ઇમરજન્સી ડ્યુટીમાં મુકાયા
Advertisement
  • રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ સમીક્ષા કરી
  • મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી
  • સિવિલમાં 4 IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટીમાં મૂક્યા

Ahmedabad plan crash : અમદાવાદના મેઘાણીનગરમાં વિમાન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ દરમિયાન 150થી વધુ મુસાફરોના મોત થયા હોવાનું પણ બહાર આવ્યું છે. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર અંગે રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ સમીક્ષા (State CM reviews)કરી હતી. મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલ (CM visits Civil Hospital) પહોંચ્યા હતાં અને તેમણે પીએમ રૂમની પણ મુલાકાત લીધી હતી. હવે સિવિલમાં ચાર IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટીમાં (IAS on duty in Civil)મુકવામાં આવ્યાં છે.ચારેય અધિકારીઓએ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ હેઠળ કામ કરવાનું રહેશે.

Tags :
Advertisement

.

×