Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

AHMEDABAD PLANE CRASH દુર્ઘટનામાં 39 ની થઇ ઓળખ, મૃતદેહ પરિવારને સોંપાશે

AHMEDABAD PLANE CRASH : પ્લેન ક્રેશમાં 242 પૈકી એક માત્ર મુસાફરનો કુદી જવાના કારણે બચાવ થયો છે. જે હાલ સારવાર હેઠળ છે
ahmedabad plane crash દુર્ઘટનામાં 39 ની થઇ ઓળખ  મૃતદેહ પરિવારને સોંપાશે
Advertisement
  • અમદાવાદની ઘટનામાં 241 પેસેન્જરોના મૃત્યુ થયા
  • આ ઘટનાના ત્રીજા દિવસે મૃતકોની ઓળખ કરીને દેહ પરિજનોને સોંપવામાં આવશે
  • મૃતક અને પરિજનોને ડીએનએ મેચ કર્યા બાદ દેહની સોંપણી કરવાનું શરૂ કરાયું

AHMEDABAD PLANE CRASH : અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતા 241 મુસાફરો સહિત અનેકના મોત નિપજ્યા છે. આ ઘટનાના ત્રીજા દિવસે મૃતકો પૈકી 39 ની ઓળખ કરી લેવામાં આવી છે. અને તેમના મૃતદેહોને પરિજનોને સોંપવામાં આવનાર હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર (AHMEDABAD COLLECTOR) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ ઘટના બાદથી આજદિન સુધી રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Tags :
Advertisement

.

×