Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Plane Crash : દરેક મુશ્કેલીને મહાત આપી ઊંચી ઉડાનનું સપનું પૂરું કર્યું, પરંતુ તે જ મોતનું કારણ બન્યું!

મુંબઈની સૈનીતા ચક્રવર્તી અને મણિપુરની નગંતોઈ શર્મા એર ઈન્ડિયાનાં વિમાનમાં કેબિન ક્રૂ હતી.
ahmedabad plane crash   દરેક મુશ્કેલીને મહાત આપી ઊંચી ઉડાનનું સપનું પૂરું કર્યું  પરંતુ તે જ મોતનું કારણ બન્યું
Advertisement
  1. વિમાન દુર્ઘટનામાં એક ચમકતો સિતારો બુઝાયો! (Ahmedabad Plane Crash)
  2. મુંબઈનાં જુહુ કોલીવાડાની સૈનીતા ચક્રવર્તીનું નિધન થયું
  3. એર ઈન્ડિયામાં કેબિન ક્રૂ હતી સૈનીતા ચક્રવર્તી
  4. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર નગંતોઈ શર્માનું પણ મોત
  5. મણિપુરની 20 વર્ષીય નગંતોઈ શર્માએ ઉડાન ભરતા પહેલા બહેનને કોલ કર્યો હતો

Ahmedabad Plane Crash : અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેમાં 229 મુસાફર અને 12 ક્રૂ મેમ્બર હતા. આ દુર્ઘટનામાં તમામનાં મોત નીપજ્યા હોવાની માહિતી છે. ક્રૂ મેમ્બરમાં મુંબઈનાં (Mumbai) જુહુ કોલીવાડાની સૈનીતા ચક્રવર્તી અને મણિપુરની (Manipur) 20 વર્ષીય નગંતોઈ શર્મા પણ સામેલ હતી, જેમના મોત નીપજ્યા છે. બંને યુવતીઓએ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને, મહેનત કરીને પોતાનાં સપના પૂરા કર્યા હતા.

Tags :
Advertisement

.

×